Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

INDIA ગઠબંધન મેં બનાવ્યું હતું: જો તક મળશે તો હું બંગાળથી જ ચલાવીશ : મમતા બેનર્જી

હાલની લીડરશીપ તેને યોગ્ય રીતે ન ચલાવી શકે તો શું કરીએ

dharmendravaghela by dharmendravaghela
2024-12-07 11:25:28
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હરિયાણા-મહારાષ્ટ્ર અને પેટાચૂંટણીમાં INDIA ગઠબંધનના ખરાબ પ્રદર્શન પર નારાજગી વ્યક્ત કરી છે. એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું- મેં ‘INDIA’ ગઠબંધન બનાવ્યું હતું. હવે તેને વ્યવસ્થિત ચલાવવાની જવાબદારી નેતૃત્વ કરતા લોકો પર નિર્ભર છે. જો તેઓ તેને યોગ્ય રીતે ચલાવી શકતા નથી, તો શું કરી શકીએ? હું એટલું જ કહીશ કે બધાને સાથે લઈને ચાલવાની જરૂર છે.
મમતાએ કહ્યું- જો મને તક મળશે તો હું ચોક્કસપણે આ ગઠબંધનનું નેતૃત્વ કરીશ. હું બંગાળની બહાર જવા માંગતી નથી, પરંતુ હું અહીંથી ગઠબંધન ચલાવીશ. હું અહીં મુખ્યમંત્રી રહીને બંને જવાબદારીઓ નિભાવી શકું છું.
મમતાને પાર્ટીમાં તેમના ઉત્તરાધિકારી વિશે પૂછવામાં આવ્યું હતું. આના જવાબમાં તેમણે કહ્યું- TMC એક અનુશાસિત પાર્ટી છે. અહીં કોઈ નેતા પોતાની શરતો નક્કી કરી શકતા નથી. પક્ષ નક્કી કરશે કે લોકો માટે શું સારું છે. અમારી પાસે ધારાસભ્યો, સાંસદો, બૂથ કાર્યકર્તાઓ છે, જે નક્કી કરશે કે મારા પછી પાર્ટી કોણ સંભાળશે. TMCમાં મમતા બેનર્જીની નજીકના નેતાઓ અને તેમના ભત્રીજા અભિષેક બેનર્જીની નજીકના નેતાઓ વચ્ચે મતભેદની સ્થિતિ લાંબા સમયથી જોવા મળી રહી છે. આ અંગે મમતાએ કહ્યું- પાર્ટી માટે દરેક વ્યક્તિ મહત્વપૂર્ણ છે. આજનો નવો ચહેરો આવતીકાલનો અનુભવી હશે.
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની મદદ લેવાના સવાલ પર મમતાએ કહ્યું- કેટલાક રણનીતિકારો ઘરે બેસીને સર્વે કરે છે અને બાદમાં સર્વે બદલી નાખે છે. તેઓ બોબતોનું પ્લાનિંગ કરે છે, વ્યવસ્થિત કરી શકે છે, પરંતુ મતદારોને બૂથ સુધી લાવી શકતા નથી. માત્ર બૂથ કાર્યકરો જ ગામડાઓ અને લોકોને જાણે છે, આ જ લોકો ચૂંટણી જીતે છે. ચૂંટણી રણનીતિકારો ​​​​​​​માત્ર કલાકારો છે, જેઓ પૈસાના બદલામાં તેમનું કામ કરે છે, પરંતુ તેમના દ્વારા ચૂંટણી જીતી શકાતી નથી.

Tags: india alliancemamata banerjee
Previous Post

દરભંગામાં રામ વિવાહની ઝાંખી પર પથ્થરમારો, 3 ગંભીર રીતે ઘાયલ

Next Post

મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારને રાહત

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારને રાહત

મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારને રાહત

હાલમાં સીરિયાની મુસાફરી ખૂબ જ જોખમી

હાલમાં સીરિયાની મુસાફરી ખૂબ જ જોખમી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.