Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

શિયાળુ સત્રનો 13મો દિવસ : વિપક્ષ અધ્યક્ષની મિમિક્રી કરે છે : જેપી નડ્ડા

કોંગ્રેસ અમને કેમ નથી કહેતી કે સોનિયા- સોરેસ વચ્ચે શું કનેક્શન છે

dharmendravaghela by dharmendravaghela
2024-12-12 12:35:49
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સંસદના શિયાળુ સત્રના 13મા દિવસે ગુરુવારે ભાજપે રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન અવિશ્વાસ પ્રસ્તાવનો મુદ્દો ઉઠાવ્યો હતો. ભાજપના અધ્યક્ષ અને આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું કે વિપક્ષ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરને ચીયરલીડર કહે છે. તેમની મિમિક્રી કરે છે. કોંગ્રેસ અમને કેમ નથી કહેતી કે સોનિયા અને સોરેસ વચ્ચે શું કનેક્શન છે?
નડ્ડાના ભાષણ દરમિયાન વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બે વખત બોલવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલી શક્યા નહીં. હોબાળા વચ્ચે રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
લોકસભા શરૂ થતાંની સાથે જ જ્યોતિરાદિત્ય સિંધિયા વિરુદ્ધ ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીના નિવેદન પર હોબાળો થયો હતો. સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, બુધવારે ગૃહમાં જે થયું તે યોગ્ય ન હતું. કલ્યાણ બેનર્જીએ ગૃહમાં માફી માંગી છે. ટીએમસી સાંસદે સિંધિયાને કહ્યું હતું કે, ‘તમે લેડી કિલર છો. તે ખૂબ સુંદર દેખાય છે. પણ વિલન પણ હોઈ શકે છો.’
વિપક્ષે ગુરુવારે સંસદની બહાર કેન્દ્ર સરકાર વિરુદ્ધ દેખાવો કર્યા હતા. વિપક્ષના સાંસદોએ ‘દેશ નહીં બિકને દેંગે’ના પોસ્ટરો લઈને પ્રદર્શન કર્યું. તેમણે અદાણી કેસની તપાસ જેપીસી દ્વારા કરાવવાની પણ માંગ કરી હતી.

Tags: delhinaddaparliament
Previous Post

આસામમાં NRC માટે અરજી નહીં કરનારાઓને નહીં મળે આધાર કાર્ડ

Next Post

હિન્દુઓની રક્ષા કરવા બાંગ્લાદેશ માને નહી તો ‘બીજો’ માર્ગ અપનાવો

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
હિન્દુઓની રક્ષા કરવા બાંગ્લાદેશ માને નહી તો ‘બીજો’ માર્ગ અપનાવો

હિન્દુઓની રક્ષા કરવા બાંગ્લાદેશ માને નહી તો ‘બીજો’ માર્ગ અપનાવો

બોધગયાના મહાબોધી મંદિરને વધુ એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

બોધગયાના મહાબોધી મંદિરને વધુ એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.