Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન

73 વર્ષની વયે છેલ્લા શ્વાસ લીધા : 2023માં પદ્મ વિભૂષણ અને ત્રણ-ગ્રેમી એવોર્ડ વિજેતા પણ રહ્યા

dharmendravaghela by dharmendravaghela
2024-12-16 11:39:28
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

વિશ્વ પ્રસિદ્ધ તબલાવાદક અને પદ્મ વિભૂષણ ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન થયું છે. સોમવારે સવારે તેમના પરિવારે આ વાતની પુષ્ટિ કરી હતી. પરિવારના જણાવ્યા અનુસાર હુસૈન ઇડિયોપેથિક પલ્મોનરી ફાઇબ્રોસિસથી પીડિત હતા.પરિવારે જણાવ્યું કે તેઓ છેલ્લા બે અઠવાડિયાથી સાન ફ્રાન્સિસ્કોની એક હોસ્પિટલમાં દાખલ હતા. જ્યારે તેમની તબિયત વધુ ખરાબ થતાં તેમને ICUમાં દાખલ કર્યા હતા. ત્યાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા.
ઝાકિરનો જન્મ 9 માર્ચ 1951ના રોજ મુંબઈમાં થયો હતો. ઉસ્તાદ ઝાકિર હુસૈનને 1988માં પદ્મશ્રી, 2002માં પદ્મ ભૂષણ અને 2023માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.તેમના પિતાનું નામ ઉસ્તાદ અલ્લાહ રખા કુરેશી અને માતાનું નામ બીવી બેગમ હતું. ઝાકીરના પિતા અલ્લાહ રખા પણ તબલા વાદક હતા. ઝાકિર હુસૈને તેમનું પ્રારંભિક શિક્ષણ મુંબઈના માહિમની સેન્ટ માઈકલ સ્કૂલમાંથી મેળવ્યું હતું.તેમણે પોતાનું ગ્રેજ્યુએશન મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી કર્યું હતું. 1973માં તેમણે પોતાનું પહેલું આલ્બમ ‘લિવિંગ ઇન ધ મટીરિયલ વર્લ્ડ’ લોન્ચ કર્યું.
આ અગાઉ પત્રકાર પરવેઝ આલમે X (અગાઉના ટ્વિટર) પર ઝાકિર હુસૈનની એક તસવીર શેર કરી હતી. આ સાથે તેણે લખ્યું હતું કે, ‘તબલા વાદક, તાલ વાદક, સંગીતકાર, ભૂતપૂર્વ અભિનેતા અને મહાન તબલા વાદક અલ્લાહ રક્ખાના પુત્ર ઉસ્તાદ ઝાકિર હુસૈનની તબિયત સારી નથી.’ જોકે બાદમાં તેમના નિધનના સમાચાર પણ ફેલાયા અને તેમની હાલત સ્થિર હોવાની જાણકારી અપાઈ પણ હવે તેમના પરિવારે નિધનની પુષ્ટી કરી દીધી છે.તેમના મૃત્યુના સમાચાર પણ રવિવારે મોડી રાત્રે આવ્યા હતા. ભારતના માહિતી અને પ્રસારણ મંત્રાલયે પણ તેમના નિધન અંગે એક પોસ્ટ શેર કરી છે. પરંતુ બાદમાં તેને ડિલીટ કરી હતી. આ પછી ઝાકીરની બહેન અને ભત્રીજા આમિરે ઝાકિરના નિધનના સમાચારને ખોટા ગણાવ્યા હતા.

Tags: tabala vadakUSAzakir hussain passed away
Previous Post

સંભલમાં તંત્રની મોટા એક્શનની તૈયારી : બિનકાયદેસર દબાણો હટાવાશે

Next Post

કેજરીવાલ નવી દિલ્હી, આતિષી કાલકાજીથી ચૂંટણી લડશે

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
કેજરીવાલ નવી દિલ્હી, આતિષી કાલકાજીથી ચૂંટણી લડશે

કેજરીવાલ નવી દિલ્હી, આતિષી કાલકાજીથી ચૂંટણી લડશે

આજથી રાજ્યસભામાં બંધારણ પર વિશેષ ચર્ચા : ‘એક દેશ, એક ચૂંટણી’ બિલ લોકસભામાં મોકૂફ

આજથી રાજ્યસભામાં બંધારણ પર વિશેષ ચર્ચા : ‘એક દેશ, એક ચૂંટણી’ બિલ લોકસભામાં મોકૂફ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.