Sunday, August 17, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

તામિલનાડુના ભાજપ-અધ્યક્ષે પોતાને 6 કોરડા માર્યા : વિદ્યાર્થિનીના રેપને લઈને વિરોધપ્રદર્શન

ચંપલ ન પહેરવાના કસમ ખાધા, 48 દિવસના ઉપવાસ પર

dharmendravaghela by dharmendravaghela
2024-12-28 11:42:08
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ચેન્નઈની અન્ના યુનિવર્સિટીની એન્જિનિયરિંગના બીજા વર્ષની વિદ્યાર્થિની પર 23 ડિસેમ્બરે બળાત્કાર થયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. તમિલનાડુ બીજેપી અધ્યક્ષ અન્નામલાઈએ શુક્રવારે સવારે રાજ્ય સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે પોતાને કોરડા માર્યા. તેમણે કહ્યું કે આરોપી ડીએમકેનો નેતા છે. તેને બચાવવામાં આવી રહ્યો છે.
તેમણે કોઈમ્બતુરમાં કહ્યું- જ્યાં સુધી ડીએમકે સત્તામાંથી બહાર નહીં થાય ત્યાં સુધી હું કોઈ પગરખાં નહીં પહેરું. તેમણે ભગવાન મુરુગનના તમામ 6 ધામોનાં દર્શન માટે 48 દિવસના ઉપવાસની પણ જાહેરાત કરી હતી.
23 ડિસેમ્બરે રાત્રે 8 વાગ્યે અન્ના યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગના બીજા વર્ષની વિદ્યાર્થિની પર બળાત્કાર થયો હતો. રાજભવન અને IIT મદ્રાસ યુનિવર્સિટી કેમ્પસની નજીક સ્થિત છે, જે ઉચ્ચ સુરક્ષા ઝોનમાં આવે છે. પોલીસે કેમ્પસમાં લગાવેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી અને આરોપી જ્ઞાનશેખરનની ધરપકડ કરી. તે યુનિવર્સિટી પાસે બિરયાની વેચે છે. પરંતુ પીડિતાની ઓળખ જાહેર કરી છે.ચેન્નઈ પોલીસ કમિશનર એ અરુણે ગુરુવારે જણાવ્યું હતું કે એફઆઈઆરને આઈપીસીમાંથી BNSમાં રૂપાંતરિત કરતી વખતે ઓટોમેટિક લોકિંગ પ્રોસેસ લેટ થઈ. એફઆઈઆર લોક ન થઈ એટલે ટેક્નિકલ કારણોસર તે લીક થઈ ગઈ હતી. અમે ટૂંક સમયમાં આ ક્ષતિ માટે જવાબદારો સામે કેસ દાખલ કરીશું.
પોલીસે જણાવ્યું કે આરોપી જ્ઞાનશેખરન યુનિવર્સિટી કેમ્પસની બહાર ફૂટપાથ પર બિરયાની વેચે છે. તેની સામે 2011માં એક યુવતી પર બળાત્કારનો કેસ પણ નોંધાયેલો છે. આ ઉપરાંત તેની સામે લૂંટ સહિતના 15 ગુના નોંધાયેલા છે. પોલીસને શંકા છે કે આરોપીના મોબાઈલમાં અન્ય ઘણા લોકોના વાંધાજનક વીડિયો હોઈ શકે છે, જેની તપાસ કરવામાં આવી રહી છે.

Tags: bjp president protestrapetamil nadu
Previous Post

મણિપુરના બે જિલ્લામાં ફાયરિંગ, પોલીસકર્મી-ગ્રામજનો ઘાયલ

Next Post

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સ્મારક માટે સરકાર જગ્યા ફાળવશે

dharmendravaghela

dharmendravaghela

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સ્મારક માટે સરકાર જગ્યા ફાળવશે

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સ્મારક માટે સરકાર જગ્યા ફાળવશે

મનમોહન સિંહના અંતિમ સંસ્કાર નિગમબોધ ઘાટ પર

મનમોહન સિંહના અંતિમ સંસ્કાર નિગમબોધ ઘાટ પર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.