Tuesday, July 22, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કાવડયાત્રામાં શિવભક્તો કરતાં ગુંડા વધારે!, સપા ધારાસભ્ય ઈકબાલ મહમૂદના નિવેદનથી હોબાળો

બદમાશો સામે કાર્યવાહી કરવા અને તેમને જેલમાં મોકલવાની માંગ કરી

dharmendravaghela by dharmendravaghela
2025-07-21 13:48:15
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સંભલના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય ઈકબાલ મહમૂદે કાવડ યાત્રા અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે, કાવડયાત્રામાં શિવભક્તો કરતાં ગુંડાઓ વધુ છે. આ લોકો તોડફોડ કરી રહ્યા છે અને ગુંડાગીરી કરી રહ્યા છે. તેમના આ નિવેદને કાવડયાત્રાની પવિત્રતા અને તેમાં સામેલ લોકોના વર્તન પર સવાલ ઉઠાવ્યા છે, હવે તેમના આ નિવેદનથી હોબાળો મચી ગયો છે.
સપાના ધારાસભ્યએ કાવડીઓ પર પ્રતિક્રિયા આપતા સપા ધારાસભ્યએ કહ્યું કે, કાવડયાત્રામાં શિવભક્તો કરતાં ગુંડાઓ વધુ છે. તેમણે દાવો કર્યો કે આ લોકો રસ્તાઓ પર તોડફોડ અને ગુંડાગીરી કરી રહ્યા છે અને તેમનું સ્થાન જેલમાં છે. તેમણે સરકાર પાસે આ બદમાશો સામે કાર્યવાહી કરવા અને તેમને જેલમાં મોકલવાની માંગ કરી હતી. ધારાસભ્યએ તોફાન મચાવી રહેલા કાવડીઓ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે,આ લોકો રસ્તા પર તોડફોડ અને ગુંડાગીરી કરી રહ્યા છે અને તેમની જગ્યા જેલમાં છે.’ તેમણે સરકારને આ ઉપદ્રવીઓ વિરુદ્ધ કાર્યવાહી કરીને તેમને જેલ મોકલવાની માગ કરી છે. મહમૂદે મુઝફ્ફરનગરમાં થયેલી એક ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘ત્યાં કાવડયાત્રીઓએ બાળકોને લઈ જઈ રહેલી એક સ્કૂલ વાનમાં તોડફોડ કરી હતી.આ લોકો સારા કર્મ નથી કરી રહ્યા, પરંતુ બીજાને નુકસાન પહોંચાડી રહ્યા છે. આપણા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સીએમ યોગીએ આ બાબતને ધ્યાનમાં લેવી જોઈએ અને આ મામલે કડક કાર્યવાહી કરવી જોઈએ તેમ પણ જણાવ્યું હતું.

Tags: kavad yatramla iqbal mahmoodup
Previous Post

સંસદનું ચોમાસુ સત્ર શરુ થતાંજ ગૃહમાં હોબાળો

Next Post

ભુતેશ્વર ગામના યુવાનની હત્યા કરનાર બંને આરોપીને સાથે રાખી ઘટના સ્થળે તપાસ

dharmendravaghela

dharmendravaghela

Related News

23મીથી શરૂ થશે સંસદનું ચોમાસુ સત્ર
તાજા સમાચાર

સંસદનું ચોમાસુ સત્ર શરુ થતાંજ ગૃહમાં હોબાળો

July 21, 2025
19 વર્ષ પૂર્વેના મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસના તમામ 11 આરોપી નિર્દોષ જાહેર
તાજા સમાચાર

19 વર્ષ પૂર્વેના મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસના તમામ 11 આરોપી નિર્દોષ જાહેર

July 21, 2025
23મીથી શરૂ થશે સંસદનું ચોમાસુ સત્ર
તાજા સમાચાર

સંસદનું ચોમાસુ સત્ર આજથી શરુ, 21 ઓગસ્ટ સુધી ચાલશે

July 21, 2025
Next Post
ભુતેશ્વર ગામના યુવાનની હત્યા કરનાર બંને આરોપીને સાથે રાખી ઘટના સ્થળે તપાસ

ભુતેશ્વર ગામના યુવાનની હત્યા કરનાર બંને આરોપીને સાથે રાખી ઘટના સ્થળે તપાસ

ભાવનગર ખાતે સિંધી સમાજના ચાલીસા વ્રતનો શ્રધ્ધાભેર પ્રારંભ

ભાવનગર ખાતે સિંધી સમાજના ચાલીસા વ્રતનો શ્રધ્ધાભેર પ્રારંભ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.