Wednesday, December 31, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દિલ્હી બ્લાસ્ટના આરોપી ઉમર નબીનું ઘર તોડી પડાયું

dharmendravaghela by dharmendravaghela
2025-11-14 11:57:21
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સોમવારે સાંજે દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ તપાસ એજન્સીઓ આતંકવાદી ષડ્યંત્રની સઘન તપાસ કરી રહી છે, ધરપકડ કરાયેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. એવામાં અહેવાલ છે કે આરોપી ડોક્ટર ઉમર નબીના જમ્મુ અને કશ્મીરના પુલવામા જીલ્લામાં આવેલા નિવાસસ્થાનને તોડી પાડવામાં આવ્યું છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ સુરક્ષા દળોએ પુલવામા જીલ્લાના કોઈલ ગામમાં આવેલું ઉમર નબીનું ઘર તોડી પાડ્યું હતું. આ દરમિયાન વિસ્તારમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) ને મકાનને જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું.

જમ્મુ અને કાશ્મીર પોલીસે ડોક્ટર નબીના સાથે જોડાયેલા છ લોકોની ધરપકડ કરી, જેમાં તેના પરિવારના ત્રણ સભ્યોનો પણ સમાવેશ થાય છે.

Tags: umar nabhi home demolition pulvama
Previous Post

ભાવનગરમાં લીલા શાકભાજીના ભાવમાં વધારો – રીંગણાના ભાવમાં સૌથી વધુ વધારો

Next Post

પુણે : કન્ટેનરની બ્રેક ફેઇલ થતા ટ્રક સહિતના વાહનો સાથે ટક્કરમાં છ લોકોના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

જર્મનીમાં વર્ષના અંતે ફિલ્મી ઢબે બેંકમાં ચોરી તસ્કરોએ ૩૦૦૦ જેટલા સેફ બોક્સ તોડયા
આંતરરાષ્ટ્રીય

જર્મનીમાં વર્ષના અંતે ફિલ્મી ઢબે બેંકમાં ચોરી તસ્કરોએ ૩૦૦૦ જેટલા સેફ બોક્સ તોડયા

December 31, 2025
ભારતની સ્ટીલ ઉત્પાદનો પર ત્રણ વર્ષનો ટેરિફ લાદવાની તૈયારી
તાજા સમાચાર

ભારતની સ્ટીલ ઉત્પાદનો પર ત્રણ વર્ષનો ટેરિફ લાદવાની તૈયારી

December 31, 2025
ઉત્તરાખંડના ચમોલીમાં શ્રમિકોને લઈ જતી બે ટ્રેન અથડાઈ : ૭૦ ઇજાગ્રસ્ત
તાજા સમાચાર

ઉત્તરાખંડના ચમોલીમાં શ્રમિકોને લઈ જતી બે ટ્રેન અથડાઈ : ૭૦ ઇજાગ્રસ્ત

December 31, 2025
Next Post
પુણે : કન્ટેનરની બ્રેક ફેઇલ થતા ટ્રક સહિતના વાહનો સાથે ટક્કરમાં છ લોકોના મોત

પુણે : કન્ટેનરની બ્રેક ફેઇલ થતા ટ્રક સહિતના વાહનો સાથે ટક્કરમાં છ લોકોના મોત

પંડિત જવાહરલાલ નહેરુના મૂલ્યો સ્વતંત્રતા, લોકશાહી, ધર્મનિરપેક્ષતા અને વૈજ્ઞાનિક અભિગમથી સભર હતા

પંડિત જવાહરલાલ નહેરુના મૂલ્યો સ્વતંત્રતા, લોકશાહી, ધર્મનિરપેક્ષતા અને વૈજ્ઞાનિક અભિગમથી સભર હતા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.