Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દેશની તમામ AIIMS સ્વાતંત્રતા સેનાનીઓના નામથી ઓળખાશે!

કેન્દ્રની મોદી સરકારે 23 એઇમ્સને વિશિષ્ટ નામ આપવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો : મંત્રાલયે સંસ્થાનો પાસેથી માંગ્યા સૂચન

aaspassdaily by aaspassdaily
2022-08-22 10:36:50
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કેન્દ્ર સરકારના આ પ્રસ્તાવમાં ક્ષેત્રના નાયકો, સ્વતંત્રતા સેનાનીઓ, ઐતિહાસિક ઘટનાઓ અથવા વિસ્તારના સ્મારકો અથવા તેમની વિશિષ્ટ ભૌગોલિક ઓળખના આધારે દિલ્હી સહિત તમામ એઇમ્સને વિશિષ્ટ નામ આપવાની યોજના બનાવવામાં આવી છે.

સૂત્રોનું કહેવું છે કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આ મામલે ખુબ જ સક્રિય છે. મંત્રાલયે 23 અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન(એઇમ્સ)થી નામોના સૂચનો માંગવામાં આવ્યા હતા. જ્યારબાદ વધુ પડતા એઇમ્સ સંસ્થાનોના નામોની એક યાદી જમા કરી દીધી છે. એક અધિકારીએ જણાવ્યું કે, દેશમાં એઇમ્સ પોતાના સામાન્ય નામથી ઓળખાય છે. આ સંસ્થાનોને માત્ર તેમની જગ્યાથી ઓખળવામાં આવ છે, જેમ કે દિલ્હી એઇમ્સ. એટલા માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ 23 એઇમ્સને ચોક્કસ નામ આપવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. જેમાં તમામ રીતે હાલની, આંશિક રીતે શરૂ અથવા નિર્માણ પામતી એઇમ્સ સામેલ છે.
તેમણે જણાવ્યું કે, તેના માટે અલગ અલગ એઇમ્સ સંસ્થાનો પાસેથી વિશિષ્ટ નામ માટે સૂચનો માંગ્યા હતા. સંસ્થાનોને કહેવામાં આવ્યું હતું કે, નામ મુખ્યરીતે સ્થાનિક અથવા વિસ્તારના નાયક, સ્વાતંત્રતા સેનાનીઓ, તે વિસ્તારના જાણિતા સ્મારકો કે ઘટનાઓ સંબંધિત રાખવામાં આવે. આ મુખ્ય સ્વાસ્થ્ય સંસ્થાનોમાં વધુ પડતા ત્રણ ચાર નામોના સૂચન કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, છ નવી એઇમ્સ બિહાર(પટના), છત્તીસગઢ(રાયપુર), મધ્યપ્રદેશ(ભોપાલ), ઓડિસા(ભુવનેશ્વર), રાજસ્થાન(જોધપુર) અને ઉત્તરાખંડ(ઋષિકેશ)ને પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાના પ્રથમ તબક્કામાં મંજૂરી આપવામાં આવી હતી અને આ સમગ્ર રીતે ચાલુ છે. ત્યારે, 2015 અને 2022 વચ્ચે સ્થાપિત 16 એઇમ્સમાંથી 10 સંસ્થાનોમાં એમબીબીએસ અને આઉટ પેશન્ટ વિભાગની સેવાઓ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે અન્ય 2 માત્ર એમબીબીએસ કક્ષાએ શરૂ કરવામાં આવી છે. બાકીને ચાર એઇમ્સમાં વિકાસકાર્ય શરૂ છે.

Tags: aimsFreedom fighter nameindia
Previous Post

ગુજરાત સરકારના વધુ 5 મંત્રીઓના ખાતામાં થઇ શકે છે ફેરફાર : સૂત્ર

Next Post

ખેડાના અડાસર ગામે શાળામાં વિદ્યાર્થીઓનું કરાયુ ધર્માંતરણ

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ખેડાના અડાસર ગામે શાળામાં વિદ્યાર્થીઓનું કરાયુ ધર્માંતરણ

ખેડાના અડાસર ગામે શાળામાં વિદ્યાર્થીઓનું કરાયુ ધર્માંતરણ

શ્રીનગરના નિશાત વિસ્તારમાં આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંકતા 9 ઇજાગ્રસ્ત

શ્રીનગરના નિશાત વિસ્તારમાં આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંકતા 9 ઇજાગ્રસ્ત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.