aaspassdaily

aaspassdaily

અમદાવાદ: તક્ષશિલા હાયર બિલ્ડીંગનાં 12માં માળે લાગી આગ

અમદાવાદ: તક્ષશિલા હાયર બિલ્ડીંગનાં 12માં માળે લાગી આગ

અમદાવાદ શહેરનાં એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી તક્ષશિલા હાયર બિલ્ડીંગનાં 12માં માળે આગ લાગવાની ઘટના બની છે. આ આગને કાબુમાં લાવવા માટે...

સાબરકાંઠા, સુરત અને ગાંધીનગરના આકાશમાં હાર બંધ તારા જેવી કૃતિ દેખાતા કુતૂહલ

સાબરકાંઠા, સુરત અને ગાંધીનગરના આકાશમાં હાર બંધ તારા જેવી કૃતિ દેખાતા કુતૂહલ

સાબરકાંઠા, સુરત તેમજ પંચમહાલમાં આકાશી કુતૂહલ જોવા મળ્યું છે. જેને લઈ લોકો ભય સાથે ચિંતામાં મુકાઈ વિચારમગ્ન થયા છે. સાબરકાંઠાના...

રામ જન્મભૂમિ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

રામ જન્મભૂમિ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

અયોધ્યામાં રહેતા એક વ્યક્તિને ગુરુવારે સવારે ફોન કરીને રામજન્મભૂમિ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતા અયોધ્યામાં ખળભળાટ મચી ગયો...

આવાસ યોજનાની અન્ય સાઈટો પણ તંત્રના રડારમાં

આવાસ યોજનાની અન્ય સાઈટો પણ તંત્રના રડારમાં

ભાવનગરમાં સુભાષનગર ખાતે આવેલ પીએમ આવાસ યોજનામાં અનેક લાભાર્થીઓ મકાન ભાડે ચડાવીનું સાધન બનાવતા મહાપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા આજે...

વંદે ભારત બાદ હવે વંદે મેટ્રો ટ્રેન : રેલવે મંત્રીની જાહેરાત

વંદે ભારત બાદ હવે વંદે મેટ્રો ટ્રેન : રેલવે મંત્રીની જાહેરાત

નાણા પ્રધાને ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને બજેટમાં મોટી ભેટ આપી છે. બજેટની રજૂઆત બાદ રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે પણ જાહેરાત...

દક્ષિણ ભારતના પાંચ પ્રમુખ રાજ્ય દ્વારા કરાયું સોમનાથ મહાદેવનું રાષ્ટ્રવ્યાપી પૂજન

દક્ષિણ ભારતના પાંચ પ્રમુખ રાજ્ય દ્વારા કરાયું સોમનાથ મહાદેવનું રાષ્ટ્રવ્યાપી પૂજન

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સોમનાથ ટ્રસ્ટ અને શબરીમાલામાં IPS પી.વિજય દ્વારા પ્રારંભ કરાયેલ સ્વચ્છતા સમૂહ "પુણ્યમ પૂંગાવનમ" દ્વારા સાથે મળીને...

પેશાવરમાં મસ્જિદમાં થયેલા આત્મઘાતી વિસ્ફોટમાં મૃત્યુઆંક 100ને પાર

પેશાવરમાં મસ્જિદમાં થયેલા આત્મઘાતી વિસ્ફોટમાં મૃત્યુઆંક 100ને પાર

પાકિસ્તાનના પેશાવરમાં એક મસ્જિદમાં થયેલા આત્મઘાતી વિસ્ફોટમાં મૃત્યુઆંક 100ને પાર પહોંચી ગયો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઘટનાસ્થળેથી કાટમાળ હટાવવામાં...

Page 527 of 828 1 526 527 528 828