jatinsanghvi

jatinsanghvi

ભાવનગર સ્ટેટની રાજકુમારી સુશ્રી બ્રિજેશ્વરી કુમારી ગોહિલે રેલ મ્યુઝિયમની મુલાકાત લીધી

ભાવનગર સ્ટેટની રાજકુમારી સુશ્રી બ્રિજેશ્વરી કુમારી ગોહિલે રેલ મ્યુઝિયમની મુલાકાત લીધી

ભાવનગર સ્ટેટના રાજકુમારી સુશ્રી બ્રિજેશ્વરીકુમારી ગોહિલે રેલ મ્યુઝિયમની મુલાકાત લીધી. ભાવનગર ડિવિઝન દ્વારા પ્રસ્થાપિત રેલ મ્યુઝિયમમાં લગભગ એક સદી પહેલાથી...

મંગળવારે ભગુડા માંગલધામનો 27મો પાટોત્સવ, અસંખ્ય ભાવિકો ઉમટી પડશે

મંગળવારે ભગુડા માંગલધામનો 27મો પાટોત્સવ, અસંખ્ય ભાવિકો ઉમટી પડશે

ભાવનગર,તા.29 ભગુડા ગામે માંગલધામના આંગણે માંગલ માં નો 27 મો પાટોત્સવ ધામધુમથી ઉજવાશે આ સાથે 9 મો માંગલ શક્તિ એવોર્ડ...

વડાપ્રધાનની ‘મન કી બાત’માં ચમકનાર ભાવનગરના વિકાસ વર્તુળ ટ્રસ્ટને રાષ્ટ્રીય કોંકવેલમાં મળ્યું સ્થાન

વડાપ્રધાનની ‘મન કી બાત’માં ચમકનાર ભાવનગરના વિકાસ વર્તુળ ટ્રસ્ટને રાષ્ટ્રીય કોંકવેલમાં મળ્યું સ્થાન

ભાવનગર,તા.29 શિક્ષિત બેરોજગારો અને વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે દીવાદાંડી નું કામ કરનાર ભાવનગરના વિકાસ વર્તુળ ટ્રસ્ટ સંસ્થાની સેવાની સુવાસ વડાપ્રધાન...

ભાવનગર મોતીતળાવના રહેણાંક સહિતના ગેરકાયદે દબાણો હટાવવામાં મહાપાલિકાનો માર્ગ મોકળો : હાઈકોર્ટનો ચૂકાદો

ભાવનગર મોતીતળાવના રહેણાંક સહિતના ગેરકાયદે દબાણો હટાવવામાં મહાપાલિકાનો માર્ગ મોકળો : હાઈકોર્ટનો ચૂકાદો

ભાવનગર,તા.21.4.23 ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરમાં હાથ ધરવામાં આવી રહેલ દબાણ હટાવની કાર્યવાહી અંતર્ગત કુંભારવાડા, મોતીતળાવ રોડ ઉપર ૪૫...

ભાવનગરમાં 55,390 પૈકી માત્ર 17,891 ઉમેદવારોએ જ આપી જુનિયર ક્લાર્કની પરીક્ષા, અડધાથી ઉપર ગેરહાજર

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ભાવનગર શહેર જિલ્લાના ૧૮૩ કેન્દ્રો પર યોજાયેલ જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ...

ભાવનગર-બાંદ્રા વચ્ચે ત્રણ માસ માટે દર ગુરૂવારે દોડશે સમર સ્પેશ્યલ ટ્રેન

09 એપ્રિલે ભાવનગર-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે પરીક્ષા વિશેષ ટ્રેન દોડશે

ગુજરાત પંચાયત સેવા સેલેક્શન બોર્ડ - ગુજરાત સરકાર 09 એપ્રિલ, 2023 (રવિવાર) ના રોજ "જુનિયર ક્લાર્ક" ની પરીક્ષા વિવિધ સ્થળોએ...

જેકીશ્રોફ સહિતના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ તલગાજરડા આવી મોરારિબાપુના હસ્તે સ્વિકાર્યા એવોર્ડ – સન્માન

જેકીશ્રોફ સહિતના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ તલગાજરડા આવી મોરારિબાપુના હસ્તે સ્વિકાર્યા એવોર્ડ – સન્માન

હનુમંત જન્મોત્સવ પ્રસંગે તલગાજરડા ખાતે શ્રી ચિત્રકૂટધામમાં વિવિધ કળાના સાધકોને સન્માન એનાયત કરાયા ત્યારે શ્રી મોરારિબાપુએ કહ્યું કે, મારી દૃષ્ટિએ...

સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટના પ્રમુખ કિરીટભાઈ સોનીનો જન્મદિવસ

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ ભાવનગરના વર્ષ 2020/22માં પ્રમુખ રહી ચૂકેલા અને હાલ સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ, ભાવનગરના પ્રમુખ કિરીટભાઈ સોનીનો આજે...

ગોધરા કાંડમાં વીરગતિ પામેલા કારસેવકોને દીપ પ્રાગટ્ય કરી અપાઇ શ્રદ્ધાજલી

ગોધરા કાંડમાં વીરગતિ પામેલા કારસેવકોને દીપ પ્રાગટ્ય કરી અપાઇ શ્રદ્ધાજલી

વર્ષ 2002માં 27 ફેબ્રુઆરીએ અયોધ્યાથી પરત ફરી રહેલા કારસેવકોના ટ્રેનના ડબ્બાને ગોધરા ખાતે આગ લગાડી જીવતા સળગાવી મોતને ઘાટ ઉતારી...

ઇન્ટૂકમા રાષ્ટ્રીય સચિવ પદે નિયુક્ત થયા આર.જી. કાબર

ભાવનગર,તા.27 દિલ્હી ખાતે યોજાયેલ ઈન્ટુકમાં ત્રિ-વાર્ષિક અધિવેશનમાં એન.એફ.આઈ.આર.નાં મહામંત્રી ડો.એમ.રાધવૈયાની રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ તરીકે પુન: નિયુક્તિ તેમજ આર.જી.કાબર મહામંત્રી વે.રે.મ.સંઘની રાષ્ટ્રિય...

Page 3 of 12 1 2 3 4 12