jatinsanghvi

jatinsanghvi

રામકથા એ જ્ઞાનયજ્ઞ નથી પરંતુ પ્રેમ યજ્ઞ છે : પૂ. મોરારીબાપુ

મોરારીબાપૂએ હીરાબાના સ્વાસ્થ્યમાં ઝડપી સુધારો થવાની પ્રાર્થના કરી

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના માતા હીરાબાને શ્વાસ લેવામાં તકલીફ થતાં અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. આ સમાચારની માહિતી...

ભાવનગર આવી રહેલા મંત્રી પરસોતમ સોલંકીનું શહેર ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત

ભાવનગર આવી રહેલા મંત્રી પરસોતમ સોલંકીનું શહેર ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત

ભાવનગર,તા. 24 તાજેતરમાં ગુજરાત રાજ્યની ચુંટણીમાં ભાવનગર ગ્રામ્ય વિધાનસભામાં ભવ્ય લીડથી વિજયને વરેલા કદાવર નેતા, હાલ ગુજરાત રાજ્યના મત્સ્ય અને...

ભાવનગરમાં પશુઓની નોંધણી નહિ કરાવનાર સામે મહાપાલિકા કરશે કાર્યવાહી

ભાવનગરમાં પશુઓની નોંધણી નહિ કરાવનાર સામે મહાપાલિકા કરશે કાર્યવાહી

ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હાલ જાહેર રસ્તાઓ ઉપર માલિકીના તથા બિનવારસી રખડતા પશુઓની સંખ્યા વધી રહી છે. આ રખડતા પશુઓને કારણે...

ભાવનગરના યુવા ઇન્ડસ્ટ્રીયલ રોહિત પટેલનો જન્મદિવસ

ભાવનગરના યુવા ઇન્ડસ્ટ્રીયલ રોહિત પટેલનો જન્મદિવસ

ભાવનગરના યુવા પાટીદાર અગ્રણી અને ઉદ્યોગપતિ રોહિતભાઈ એમ. પટેલનો આજે તારીખ 23 ડિસેમ્બરના જન્મદિવસ છે, તેઓ સાહસીક ઉદ્યોગપતિ છે અને...

ભાવનગરમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા બપોરે શાસ્ત્રીનગરથી ખારગેટ સુધીનો કરશે રોડ શો

ભાવનગરમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા બપોરે શાસ્ત્રીનગરથી ખારગેટ સુધીનો કરશે રોડ શો

વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં મતદાન માટે આજે પ્રચારનો અંતિમ દિવસ છે. આજે સાંજથી પ્રચાર પડઘમ શાંત થશે. એ પૂર્વે ભાજપના...

આગામી પચ્ચીસ વર્ષમાં ગુજરાતને વૈશ્વિક કક્ષાએ વિકસિત કરવા ભાજપની નેમ હોવાનું જણાવતા વડાપ્રધાન મોદી

આગામી પચ્ચીસ વર્ષમાં ગુજરાતને વૈશ્વિક કક્ષાએ વિકસિત કરવા ભાજપની નેમ હોવાનું જણાવતા વડાપ્રધાન મોદી

ગુજરાત વિધાનસભા ચૂંટણી સંદર્ભે ભાજપ દ્વારા આજે પાલિતાણા ખાતે યોજાયેલ વિજય સંકલ્પ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરી આગામી પચ્ચીસ...

ભાવનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23મીએ કરશે જંગી જાહેરસભા

ભાવનગર,તા.19 વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 1ડિસેમ્બરે મતદાન છે, એ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પવન વેગી અને ઝંઝાવતી પ્રચાર કરી રહ્યા...

બોટાદ જિલ્લામાં અંતિમ દિવસે 38 મળીને કુલ 42 ફોર્મ ભરાયાં

ભાવનગર,તા.14 વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ આદર્શ આચારસંહિતા અમલી છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા પ્રથમ ચરણના મતદાન માટે ઉમેદવારી કરવાની અંતિમ દિવસે...

મંગળવાર – પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણના કારણે ગુરુ આશ્રમ બગદાણા બંધ પાળશે

આગામી તા. 8/11 /2022 ને મંગળવાર(પૂર્ણિમા)ના દિવસે ચંદ્રગ્રહણ હોવાના કારણે ગુરુ આશ્રમ બગદાણા ધામ ખાતે દર્શન બંધ રહેશે. આ દિવસના...

ભાવનગરના કેબલ સ્ટેડ બ્રીજની તપાસાર્થે કલેકટર દોડી ગયા

ભાવનગરના કેબલ સ્ટેડ બ્રીજની તપાસાર્થે કલેકટર દોડી ગયા

ભાવનગરમાં 2012માં બનેલા ગુજરાતના સૌ પ્રથમ કેબલ સ્ટેઈડ પુલ ખાતે આજે જિલ્લા કલેકટર એ મુલાકાત લીધી હતી. જિલ્લા કલેકટરની સાથે...

Page 5 of 12 1 4 5 6 12