તાજા સમાચાર

વડોદરાઃ કન્ટેનરે છકડાને અડફેટે લીધો, 10નાં મોત

વડોદરા શહેરના દરજીપુરા એરફોર્સ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં છકડા અને કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતાં 10 લોકોનાં મૃત્યુ...

Read more

મુલાયમ સિંહ માટે UPમાં પ્રાર્થનાઓનો દોર, ICUમાં ચાલી રહી છે સારવાર

ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવની તબિયત નાજુક છે. ડૉક્ટરોની ટીમ...

Read more

વિદ્યાપીઠને યુજીસીના નિર્ણય મુજબ અમલ કરવા HCએ આપ્યો છે આદેશ

ઉલ્લેખનીય છે કે, નવા કુલનાયક માટે બનાવાયેલી સર્ચ કમિટી એ UGCના નિયમો મુજબ ન હોવાથી યુજીસીને ફરિયાદ કરાઇ હતી. ત્યાર...

Read more

આચાર્ય દેવવ્રત બની શકે છે ગૂજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ ! ઇલાબેન ભટ્ટનું રાજીનામું

ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ઇલાબેન ભટ્ટ કે જેઓનું રાજીનામું આખરે સ્વીકારાયું છે. ઉલ્લેખનીય છે કે, ઇલાબેન ભટ્ટે અગાઉ બીમારીના કારણે રાજીનામું...

Read more

ક્રૂડ તેલના ભાવ ફરી ‘સળગશે’

વિશ્વસ્તરે કેટલાક વખતથી નીચા આવેલા ક્રૂડ તેલના ભાવ ફરી ઉંચકાવા લાગ્યા છે ત્યારે આવતા દિવસોમાં ભારતમાં પણ પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારાનું દબાણ...

Read more

કોર્પોરેશનના અધિકારી સામે સાપરાધ મનુષ્યવધ હેઠળ ગુનો

અમદાવાદમાં રસ્તે રખડતા ઢોરના કેસમાં આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. રખડતા ઢોરને અંકુશમાં રાખનારા અધિકારીઓ...

Read more

મહાઅષ્ટમીના દિવસે 35 હજાર દીવાઓની કરાઇ આરતી: અર્ધનારેશ્વરની પ્રતિકૃતિ બનાવવામાં આવી

રાજ્યના પાટનગરમાં કલ્ચરલ ફોરમ દ્વારા સોમવારે મહાઅષ્ટમીના દિવસે યોજાતી આરતીમાં અર્ધનારેશ્વરની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. બે વર્ષ પછી આ મહાઆરતીનું...

Read more

મને એવું લાગે છે કોંગ્રેસ ગાંડી થઈ છે: સી આર પાટીલ

ઉના શહેરનાં ત્રિકોણબાગ પાસે આવેલ રાવણાવાડીમાં પૂર્વ ધારાસભ્ય કે.સી. રાઠોડનાં આગેવાની હેઠળ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ ઉનામાં કાર્યકર્તા મહાસંમેલન...

Read more

જમ્મુ કાશ્મીરના પોલીસ મહાનિર્દેશકની ગળું કાપીને હત્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસીય (3-5 ઓક્ટોબર) મુલાકાત વચ્ચે સોમવારે મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે....

Read more
Page 1136 of 1229 1 1,135 1,136 1,137 1,229