તાજા સમાચાર

ભાવનગરમાં વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ, બ્રાઉન ફિલ્ડ પોર્ટનો શિલાન્યાસ કરશે વડાપ્રધાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બરના રોજ ભાવનગર ખાતે વિશ્વના પ્રથમ CNG ટર્મિનલનો શિલાન્યાસ કરશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ બિઝનેસ સમિટ 2019...

Read more

ભાવનગરની ભાગોળે ૨૦ એકરમાં અને રૂા. ૧૦૦ કરોડના ખર્ચે આકાર પામેલ અનોખું ’રિજિયોનલ સાયન્સ સેન્ટર’

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તા. ૨૯ સપ્ટેમ્બરના રોજ ભાવનગરના આંગણે પધારી રહ્યાં છે. તેઓ આ દિવસે ભાવનગરના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવાના...

Read more

અખાડા પરિષદે દ્વારકા જ્યોતિષ પીઠ પર અવિમુક્તેશ્વરાનંદની નિમણૂકને ગણાવી અમાન્ય

અખિલ ભારતીય અખાડા પરિષદે શુક્રવારે જ્યોતિષ પીઠના નવા શંકરાચાર્યના પદ પર સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના પટ્ટાભિષેકને અમાન્ય જાહેર કર્યો હતો. પટ્ટાભિષેકના...

Read more

આંદામાન-નિકોબારમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ

કેન્દ્રશાસિત પ્રદેશ આંદામાન-નિકોબારમાં શનિવારના રોજ એટલે કે આજ રોજ મોડી રાત્રે 2:30 કલાકે 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર...

Read more

પાકિસ્તાન, શાંતિની વાત કરીને આતંકવાદ ફેલાવવાનું તમારું કામ

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતે ફરી એકવાર પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે.સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના મિશનના પ્રથમ સચિવ મિજિતો વિનિટોએ UNGAમાં...

Read more

કેદારનાથ ધામ પાસે ગ્લેશિયરમાં હિમસ્ખલન

કેદારનાથ ધામ પાછળ સ્થિત ચૈરાબાડી ગ્લેશિયરમાં હિમસ્ખલન થયું છે. જોકે હજુ સ્પષ્ટ થયું નથી કે ગ્લેશિયરમાં પત્થર પડ્યા છે અથવા...

Read more

PFIએ રચ્યું હતું PM મોદી પર હુમલાનું ષડયંત્ર- EDનો દાવો

એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે(ED) દાવો કર્યો છે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા(PFI)એ પટનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રેલીને ટાર્ગેટ કરવાની યોજના બનાવી હતી....

Read more

હું નાપાક ચીનના બદલે ભારતમાં મરવાનું પસંદ કરીશ: દલાઈ લામા

તિબેટી આધ્યાત્મિક નેતા દલાઈ લામાએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે તે ચીનમાં નાપાક ચીની સેનાના હાથમાં મરવાને ભારતમાં મરવાનું પસંદ...

Read more

નવરાત્રીમાં રાત્રે 12 વાગ્યા બાદ પણ ખુલ્લી રાખી શકાશે હોટલો

આગામી તા. 26 સપ્ટેમ્બરથી નવલા નોરતાનો આરંભ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા 9 દિવસ રાત્રે 12 વાગ્યા સુધી...

Read more
Page 1144 of 1228 1 1,143 1,144 1,145 1,228