તાજા સમાચાર

ત્રણ વર્ષ બાદ ફરી સંપૂર્ણ છલકાશે સરદાર સરોવર ડેમ

નર્મદા જિલ્લામાંથી ખેડૂતો માટે આનંદના સમાચાર મળી રહ્યા છે. ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 48 કલાકમાં મહત્તમ 138.68...

Read more

600થી વધુ મુરતિયાઓએ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા કરી દાવેદારી

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇ તમામ રાજકીય પક્ષો તડામાર તૈયારીમાં લાગી ગયા છે. એવામાં કોંગ્રેસે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાની શરૂઆત કરી દીધી...

Read more

100 લોકોના પૈસા ગયા પાણીમાં: કેનેડામાં વર્ક પરમિટના નામે કરોડોનું ફુલેકુ

વર્તમાન સમયમાં લોકો વિદેશ જવાની ઘેલછામાં ક્યાંકને ક્યાંક ચૂક કરી બેસતા હોય છે અને તેના કારણે જ છેતરપિંડી કરતા લોકો...

Read more

ગુજરાત માટે 5 દિવસ ભારે : મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગ અનુસાર આગામી થોડા દિવસોમાં મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડ સહિત દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. IMDએ આ...

Read more

બિહારના બેગુસરાયમાં બે બાઈક સવારનો આતંક, 11 લોકોને ગોળી મારી, 2ના મોત

બિહારના બેગુસરાયમાં અમેરિકા જેવી અંધાધૂંધ ગોળીબારની ઘટના સામે આવતા ફફડાટ વ્યાપ્યો છે. બેગુસરાયમાં બે બાઈક પર આવેલા ગુનેગારોએ નેશનલ હાઈવે...

Read more

બાળક માતાના હાથમાથી છુટી જતા નદીમાં ગરકાવ

ઉમરાળા તાલુકાના રતનપર ગામે અઢી વર્ષનું બાળક કાળુભાર નદીમાં તણાતા અરેરાટી વ્યાપી ગઇ છે. રતનપર ગામમા ખેતીકામ અર્થે આવેલ છોટા...

Read more

જમ્મુ અને કાશ્મીર SI ભરતી કૌભાંડમાં CBIના દરોડા

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) જમ્મુ અને કાશ્મીર SI ભરતી કૌભાંડના સંબંધમાં મંગળવારે કુલ 33 સ્થળોએ સર્ચ કરી રહ્યું છે.જમ્મુ,...

Read more

સંતોના વિવાદ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ BAPSનો કોર્સ ભણાવવાનો નિર્ણય રદ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ BAPS કોર્સને લઇ મહત્વનો નિર્ણય લીધો છે. મહત્વનું છે કે, છેલ્લા એક-બે દિવસ અગાઉ સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતોના...

Read more

‘બધા વેચાઈ ગયા’, જ્ઞાનવાપી કેસમાં કોર્ટના ચુકાદા બાદ મુસ્લિમ પક્ષની નારાજગી

ઉત્તરપ્રદેશના વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ-શ્રૃંગાર ગૌરી પરિસરમાં પૂજા-અર્ચનાની મંજૂરી આપવાથી જોડાયેલા કેસની સુનાવણીને લઇને જિલ્લા કોર્ટે સોમવારે મહત્વનો નિર્ણય આપ્યો છે....

Read more

બંદર-શિપીંગ કેન્દ્રીય મંત્રી સોનોવાલને આવકારતા લીલા ગૃપના ચીફ મેનેજીંગ ડાયરેકટર કોમલકાંત શર્મા

બંદર, શિપીંગ અને જળમાર્ગોનો હવાલો સંભાળતા કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ ભાવનગરની મુલાકાતે આવ્યા છે. આજે તેઓ ઘોઘા, દિનદયાળ પોર્ટ, અલંગ...

Read more
Page 1154 of 1225 1 1,153 1,154 1,155 1,225