ચેન્નાઈના મરિના બીચ પર ભારતીય વાયુસેની 92મી વર્ષગાંઠ નિમિત્તે સૌથી મોટા એર શો

ભારતીય વાયુસેનાની 92મી વર્ષગાંઠ નિમિત્તે ચેન્નાઈમાં એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છ આકાશને કારણે ભારતીય વાયુસેનાના વિમાન દ્વારા આયોજિત...

Read more

ભારત હિંદુ રાષ્ટ્ર છે, મતભેદો ભૂલી જવા પડશે

રાજસ્થાનના બારનમાં સ્વયંસેવકોને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું, હિંદુ સમાજે મતભેદો અને વિવાદોને ખતમ કરીને સાથે આવવું જોઈએ....

Read more

સોનમ વાંગચુકને જંતર-મંતર પર ઉપવાસ કરવાની મંજૂરી નહીં

લદ્દાખના સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક અને તેના સાથીદારોને દિલ્હી પોલીસે જંતર-મંતર પર ઉપવાસ કરવાની મંજૂરી આપી ન હતી. સોનમે રવિવારે...

Read more

છતીસગઢના રાયપુરથી શરૂ થશે રાજકોટ, સુરત, અમદાવાદની ફલાઈટસ

છતીસગઢની રાજધાની રાયપુરથી હવે યાત્રીઓ રાજકોટ, સુરત, પટણા અને વિશાખાપટ્ટનમ માટે ઉડાન ભરી શકશે. સ્વામી વિવેકાનંદ એરપોર્ટથી હવે આ શહેરો...

Read more

જો તું ખૂન કરીશ તો હું તારા લગ્ન મારી દીકરી સાથે કરી આપીશ

દક્ષિણ-પૂર્વ દિલ્હીના જૈતપુર એક્સટેન્શનમાં આવેલી નીમા હોસ્પિટલમાં ગુરુવારે 50 વર્ષીય ડોક્ટર જાવેદ અખ્તરની તેમની કેબિનની અંદર બે કિશોરોએ ગોળી મારીને...

Read more

દેશનાં સૌથી વધુ ભીડભાડવાળા શહેરોમાં બેંગલુરૂ ટોચ પર

ભારતમાં દેશનાં અનેક મોટાં શહેરોની વસ્તી કરોડોમાં છે. તાજેતરમાં ટ્રાફિક ક્વોલિટી ઈન્ડેક્સ દ્વારા બેંગલુરૂને ભારતમાં સૌથી વધુ ગીચ શહેર તરીકે...

Read more

મૃત્યુ પછી પણ બાળકને જન્મ આપવા પર કોઈ કાનૂની પ્રતિબંધ નથી

દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે રાજધાનીની સર ગંગારામ હોસ્પિટલને સરોગસી દ્વારા બાળક પેદા કરવા માટે મૃત વ્યક્તિના સ્થિર વીર્ય તેના માતાપિતાને સોંપવાનો...

Read more

છત્તીસગઢમાં 30 નક્સલીઓને ઠાર

શુક્રવારે છત્તીસગઢમાં સુરક્ષા દળોએ 30 નક્સલીઓને ઠાર કર્યા હતા. 28 નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે.આ એન્કાઉન્ટર દંતેવાડા-નારાયણપુર જિલ્લાની સરહદ પર...

Read more

હરિયાણાની 90 વિધાનસભા બેઠકો પર મતદાન શરૂ : 1031 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં

હરિયાણામાં 22 જિલ્લાની 90 વિધાનસભા બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરે સૌથી...

Read more
Page 172 of 515 1 171 172 173 515