કેરળના વાયનાડમાં ભારે વરસાદને કારણે સોમવારે મોડી રાત્રે 4 અલગ-અલગ જગ્યાએ ભૂસ્ખલન થયું હતું. જેમાં 4 ગામો ધોવાઈ ગયા હતા....
Read moreદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બગડતી તબિયતને લઈને આજે જંતર-મંતર ખાતે રેલી, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી (SP) અને તૃણમૂલ કોંગ્રેસ સહિત અન્ય...
Read moreઝારખંડના જમશેદપુરમાં મંગળવારે સવારે 3.43 વાગ્યે મુંબઈ-હાવડા મેલ (12810)ના પાંચ ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. પાટા પરથી ઊતરી ગયેલા...
Read moreવાયનાડમાં વરસાદ વચ્ચે ભૂસ્ખલન બાદ 100થી વધુ લોકો કાટમાળ નીચે દટાયા છે. 16 ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા...
Read moreકેન્દ્રીય મંત્રી અને જેડીએસ નેતા એચડી કુમારસ્વામીને નાકમાંથી લોહી નીકળવાને કારણે રવિવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ બેંગલુરુમાં એક...
Read moreઆંધ્રપ્રદેશના મછલીપટ્ટનમમાં એક માછીમારે આશરે 1500 કિલોની એક માછલી પકડી હતી. આ એક વિશાળ વ્હેલ શાર્ક હતી. આ વિશાળ માછલીને...
Read moreપ્રશાંત કિશોરને ભારતીય રાજનીતિના ‘ચાણક્ય'તરીકે ઓળખાવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી તેમની પાર્ટી વિશે અટકળો ચાલી રહી છે. બસ હવે...
Read moreજયપુરમાં NEETની તૈયારી કરી રહેલી એક વિદ્યાર્થીનીએ તેની બિલ્ડિંગના પાંચમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી. મૃતકની ઓળખ 18 વર્ષીય યતિ...
Read moreસોમવારે સંસદના ચોમાસુ સત્રનો છઠ્ઠો દિવસ છે. આજે પણ બંને ગૃહોમાં બજેટ પર ચર્ચા થશે. આ ચર્ચા 24 જુલાઈથી ચાલુ...
Read moreહિમાચલ પ્રદેશના અનેક જિલ્લાઓમાં રવિવારે મોડી રાત્રે ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલન થતા 80થી વધુ રસ્તાઓ...
Read more© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.