જ્યાં સુધી ઇસ્લામ રહેશે, ત્યાં સુધી આતંકવાદ રહેશે : તસ્લીમા નસરીન

દેશનિકાલ કરાયેલા બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીને રવિવારે પહેલગામ આતંકવાદી હુમલા અને 2016માં ઢાકામાં થયેલા આતંકવાદી હુમલા વચ્ચે સમાનતા દર્શાવતા કહ્યું...

Read more

જમ્મુ-કાશ્મીરના રામબનમાં સેનાની ગાડી ખીણમાં ખાબકી : 3 જવાનના મોત

રવિવારે જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લાના બેટરી ચશ્મા વિસ્તારમાં સેનાની એક ગાડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં ત્રણ જવાનના મોત...

Read more

આસામમાં પાકિસ્તાનનું સમર્થન કરી રહેલા 2ની ધરપકડ

પહેલગામ હુમલા બાદ આસામમાં સોશિયલ મીડિયા પર પાકિસ્તાનને સમર્થન આપતા લોકો સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આસામ પોલીસે...

Read more

વક્ફ સુધારા કાયદા પર સુપ્રીમ કોર્ટ કરશે સુનાવણી

સુપ્રીમ કોર્ટ આજે વક્ફ સુધારા કાયદા પર સુનાવણી કરશે. અગાઉ 17 એપ્રિલે કોર્ટે કેન્દ્રને જવાબ આપવા માટે સાત દિવસનો સમય...

Read more

ગોવામાં શિરગાંવ મંદિરની યાત્રામાં નાસભાગ : 6 લોકોના મોત, 30થી વધુ ઘાયલ

ગોવાના શિરગાંવમાં આયોજિત શ્રી લરાઈ 'જાત્રા' દરમિયાન દુ:ખદ ઘટના બની હતી. જાત્રા વચ્ચે નાસભાગ મચી જવાને કારણે 6 લોકોના કચડાઈ...

Read more

ISI જાસૂસની જેસલમેરથી ધરપકડ

રાજસ્થાન ઇન્ટેલિજન્સને મોટી સફળતા મળી છે. ગુરુવારે જેસલમેરના ઝીરો આરડી મોહનગઢ વિસ્તારમાંથી પાકિસ્તાની જાસૂસ પઠાણ ખાન (40)ની ધરપકડ કરવામાં આવી...

Read more

પાકિસ્તાનના નેવિગેશન સિસ્ટમ પર પ્રહાર

જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકી હુમલા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદીલી વધી ગઇ છે. એવામાં ભારતે પાકિસ્તાનના નેવિગેશન સિસ્ટમ પર...

Read more

ગુજરાતના 3 લોકો અજમેરની હોટલમાં જીવતા ભૂંજાયા

અજમેરની એક હોટલમાં લાગેલી આગમાં અમરેલીના દંપતી અને તેમના ત્રણ વર્ષના પુત્ર સહિત ચાર લોકોના મોત થયા છે. જ્યારે ચાર...

Read more

પૂર્વ RAW ચીફ અલોક જોશી NSABના અધ્યક્ષ બન્યા

RAWના પૂર્વ પ્રમુખ અને NTROના અધ્યક્ષ અલોક જોશીની નિમણૂક રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડ (NSAB)ના નવા અધ્યક્ષ તરીકે કરવામાં આવી છે,...

Read more

દિલ્હી-UP-છત્તીસગઢમાં વરસાદ અને વીજળીથી 10નાં મોત

દેશભરમાં હવામાન બદલાયું છે. ગુરુવાર રાતથી દિલ્હી એનસીઆરમાં ભારે પવન અને ધૂળની આંધી ફૂંકાઈ રહી છે. રાજધાની દિલ્હીમાં વાવાઝોડાને કારણે...

Read more
Page 80 of 515 1 79 80 81 515