NCERTએ મુઘલો અને દિલ્હી સલ્તનતના વિષયો દૂર કર્યા

NCERTએ ધોરણ 7ના પુસ્તકોનો અભ્યાસક્રમ બદલ્યો છે. ઇતિહાસ અને ભૂગોળના પાઠ્યપુસ્તકોમાંથી મુઘલ સલ્તનત અને દિલ્હી સલ્તનતના વિષયો દૂર કરવામાં આવ્યા...

Read more

આતંકવાદીઓએ ઘોડેસવારોને પૈસા આપીને વિસ્તારની રેકી કરાવી : એજન્સીઓને શંકા

પહેલગામ હુમલાના એક અઠવાડિયા પછી, તપાસ એજન્સીઓને હવે ધીમે ધીમે આતંકવાદી હુમલાના કાવતરાના પુરાવા મળવા લાગ્યા છે. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ...

Read more

બાંગ્લાદેશી માત્ર 10 થી 15 હજાર ખર્ચી ગુજરાત પહોંચી જાય! : એજન્ટો ઘૂસણખોરી કરાવી બોગસ ડોક્યુમેન્ટ બનાવી આપે

સુરતના અલગ અલગ વિસ્તારમાં રહેતા 134 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપી પાડી પોલીસે વેરિફિકેશન શરૂ કર્યું છે. જે શકમંદો ઝડપાયા છે...

Read more

આતંકી હુમલા બાદ ગુજરાતમાં દરિયાઈ સુરક્ષા વધુ કડક

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દરિયાઈ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. પોરબંદર માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખના જણાવ્યા...

Read more

સરકારે સુરક્ષામાં ભૂલ સ્વીકાર્યા પછી હવે જમ્મુ અને કાશ્મીરના સ્થાનિક વહીવટી અધિકારીઓ શંકાના ઘેરામાં

પહેલગામ હુમલા બાદ યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં કેન્દ્ર સરકારે સુરક્ષામાં ખામી સ્વીકારી છે. ઉપરાંત, જવાબદારો સામે કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી...

Read more

6 આતંકવાદીઓના ઘર તોડી પાડવામાં આવ્યા

પહેલગામ આતંકવાદી હુમલા બાદ, જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધીમાં 6 આતંકવાદીઓના ઘર તોડી પાડવામાં આવ્યા છે. વિસ્ફોટમાં જે આતંકવાદીઓના ઘરો તોડી પાડવામાં...

Read more

ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતમાં લોકોમાં ગુસ્સે છે. તો બીજી તરફ ભારતની બદલો લેવાની કાર્યવાહી બાદ પાકિસ્તાનમાં ફફડાટ ફેલાયો...

Read more

જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે પોલીસકર્મી ઘાયલ

પહેલગામ આતંકવાદી હુમલા પછી જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે આ ચોથું એન્કાઉન્ટર છે. ગુરુવારે અગાઉ સુરક્ષા દળોએ...

Read more
Page 83 of 515 1 82 83 84 515