Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આતંકી હુમલા બાદ ગુજરાતમાં દરિયાઈ સુરક્ષા વધુ કડક

રાજ્યભરના માછીમારોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી

dharmendravaghela by dharmendravaghela
2025-04-26 11:44:02
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દરિયાઈ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. પોરબંદર માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખના જણાવ્યા અનુસાર, રાજ્યભરના માછીમારોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. દરિયાઈ સુરક્ષા એજન્સીએ માછીમારોને કોઈપણ શંકાસ્પદ બોટ, ડ્રોન કે અન્ય હલચલ જોવા મળે તો તાત્કાલિક જાણ કરવા જણાવ્યું છે. માછીમારો દરિયાઈ સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
ભારત-પાકિસ્તાનની જળસીમા નજીક હોવાના કારણે અગાઉ પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા ભારતીય માછીમારો અને બોટના અપહરણના બનાવો બન્યા છે. ભૂતકાળમાં આતંકવાદીઓએ દરિયાઈ માર્ગનો ઉપયોગ કર્યો હોવાથી વર્તમાન પરિસ્થિતિમાં દરિયાઈ સુરક્ષા વધુ મહત્વપૂર્ણ બની છે. પોરબંદર માછીમાર બોટ એસોસિએશને માછીમારી માટે જતા તમામ માછીમારોને આ અંગે માહિતગાર કર્યા છે. સુરક્ષા એજન્સીઓએ દરિયાકાંઠા વિસ્તારમાં નિગરાની વધુ સઘન બનાવી છે.

Tags: arabian seahigh alertindian navy
Previous Post

એકસાથે 7 ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની દેશમાં પ્રથમ ઘટના

Next Post

ભાવનગરમાં નિર્મળેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાગવત કથાનું આયોજન

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ભાવનગરમાં નિર્મળેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાગવત કથાનું આયોજન

ભાવનગરમાં નિર્મળેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાગવત કથાનું આયોજન

આતંકી હુમલાના મૃતકોને શ્રધ્ધાંજલી આપવા ભાવનગરમાં સોની વેપારીઓ દ્વારા કેન્ડલ માર્ચ

આતંકી હુમલાના મૃતકોને શ્રધ્ધાંજલી આપવા ભાવનગરમાં સોની વેપારીઓ દ્વારા કેન્ડલ માર્ચ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.