સમાચાર

બંગાળમાં 25,753 શિક્ષકોને બરતરફ કરવાનો આદેશ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો

પશ્ચિમ બંગાળમાં, SSCએ 2016માં 25 હજાર શિક્ષકો અને બિન-શિક્ષકોની નિમણૂક કરી હતી. હાઇકોર્ટે આ નિમણૂકોને ગેરકાયદેસર જાહેર કરી હતી અને...

Read more

થાઇલેન્ડમાં વિશ્વનાં સૌથી યુવા પીએમને મળ્યા મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે બે દિવસની મુલાકાતે થાઇલેન્ડ પહોંચ્યા છે. અહીં તેમણે થાઇલેન્ડના પીએમ પિટોંગટાર્ન શિનાવાત્રા સાથે સંયુક્ત પત્રકાર પરિષદને...

Read more

ટેરિફની ઘોષણા પછી યુએસ બજારોમાં કડાકો

૩ એપ્રિલના રોજ, યુએસ રાષ્ટ્રપતિ દ્વારા પારસ્પરિક ટેરિફની જાહેરાત કર્યા પછી, યુએસ શેરબજારનો ઇન્ડેક્સ ડાઉ જોન્સ લગભગ 1679 પોઈન્ટ અથવા...

Read more

અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક, લેખક મનોજકુમાર ‘ભારત કુમાર’નું થયું નિધન

બોલિવુડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારનું 87 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા....

Read more

ધ્રોલના સુમરા ગામેં ચાર સંતાનો સાથે માતાએ કર્યો સામુહિક આપઘાત

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સુમરા ગામે ગઈકાલે એક પરિવારમાં કરુણાતીકા સર્જાઈ છે. જેમાં માતાએ ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવી દેતા...

Read more

રામનવમી પહેલા રામ મંદિર સજ્જ : જન્મોત્સવ પર 20 લાખ ભક્તો પહોંચશે

અયોધ્યામાં 6 એપ્રિલે રામ નવમી મનાવવામાં આવશે અગાઉ, મંદિરના 5 શિખરોની અભિષેક પૂજા કરવામાં આવી હતી. રામ મંદિરના પુજારી આચાર્ય...

Read more

શાહની મુલાકાત પહેલા નક્સલવાદીઓ શાંતિ મંત્રણા માટે તૈયાર

અમિત શાહની બસ્તરની મુલાકાત પહેલા જ નક્સલવાદીઓ કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે શાંતિ વાટાઘાટો કરવા સંમત થયા છે. નક્સલવાદી સેન્ટ્રલ...

Read more

શિવાજી મહારાજે દેશમાં આક્રમણોનું ચક્ર તોડ્યું : મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે બુધવારે નાગપુરમાં એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં કહ્યું - છત્રપતિ શિવાજી મહારાજ દેશમાં વિદેશી આક્રમણકારો...

Read more
Page 208 of 1254 1 207 208 209 1,254