સમાચાર

UPDATE : જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં પૂજા ચાલુ રહેશે

વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદના તાહખાના (વ્યાસ ભોંટરાં)માં હિન્દુઓની પૂજા ચાલુ રહેશે. અલાહાબાદ હાઈકોર્ટે આ નિર્ણય આજે 26 ફેબ્રુઆરીએ આપ્યો હતો. આ...

Read more

ભારતમાં ગરીબી ઝડપથી ઘટી રહી છે : નીતિ આયોગનો રિપોર્ટ

નીતિ આયોગના સીઈઓ બી.વી.આર. સુબ્રમણ્યમે રવિવારે જણાવ્યું હતું કે તાજેતરના ઘરગથ્થુ ઉપભોક્તા ખર્ચ સર્વે દર્શાવે છે કે ભારતનું ગરીબી સ્તર...

Read more

જો અમારી સરકાર બનશે તો પાંચ મિનિટમાં જ MSP લાગુ : રાહુલ ગાંધી

ભારત જોડો ન્યાય યાત્રા સાથે રવિવારે પશ્ચિમ યુપી પહોંચેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જાહેરાત કરી કે જો તેમની સરકાર સત્તામાં...

Read more

ગુજરાત એસ.ટી.ની તમામ બસોનું થઈ શકશે રિયલ ટાઇમ મોનિટરિંગ

રાજ્ય માર્ગ પરિવહન નિગમના જણાવ્યું હતું કે, જીએસઆરટીસી અને મુસાફરો, બંનેને આ પ્રોજેક્ટનો લાભ મળશે. ઇન્ટિગ્રેટેડ વ્હિકલ ટ્રેકિંગ એપ્લિકેશન દ્વારા...

Read more

ભોંયરામાં પૂજા ચાલુ રહેશે કે બંધ ?

જ્ઞાનવાપીના ભોંયરામાં હિંદુઓને પૂજા કરવાની મંજૂરી આપવા અંગેની અરજી પર અલ્હાબાદ હાઈકોર્ટ આજે પોતાનો ચુકાદો આપશે. અલ્હાબાદ હાઈકોર્ટ આજે જ્ઞાનવાપીમાં...

Read more

નવ રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટનું વડા પ્રધાન દ્વારા ખાતમુહૂર્ત

સૌરાષ્ટ્ર તરફ જવા માટે રેલ ટ્રાફિકમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતના સૌથી મોટા એવા અમદાવાદના કાલુપુર રેલવે...

Read more

ખોદકામમાં સોનું મળ્યું છે કહીને નકલી પધરાવી દીધું…

પરિવારને સોનાન દાગીના મળ્યા હોવાનું જણાવી રૂપિયા 50 લાખ લઈ નકલી દાગીના પધરાવી દેતા પરિવારજનોએ પલસાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી...

Read more

બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ બદલ થનાર સજાનું કોષ્ટક જાહેર

ધો. 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનાં વિદ્યાર્થીઓ માટે પરીક્ષામાં ગેરરીતિ બદલ થનાર સજાનું કોષ્ટક જાહેર કરાયું છે. બોર્ડની પરીક્ષામાં...

Read more

સરકારી કર્મચારીઓ 6 માર્ચે તમામ ઓનલાઇન કામગીરીથી અળગા રહેશે

જૂની પેંશન યોજના ફરી લાગુ કરવા અને ફિક્સ પગારની નીતિને દૂર કરવા સહિતના પ્રશ્નોને લઈને રાજ્યના સરકારી કર્મચારીઓ ગુજરાત રાજ્ય...

Read more
Page 591 of 1267 1 590 591 592 1,267