સમાચાર

બોલો કોને ગોળી મારું ? રોષે ભરાઇ ગયેલા દબંગ નેતાએ કહ્યું

ગુરૂવારે વડોદરાના હરણી મોટનાથ તળાવમાં સર્જાયેલી હોડી દુર્ઘટના સ્થળે મોટી શહેરના સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. મોડી રાત્રે વાઘોડિયાના ભાજપાના...

Read more

પ્રાણપ્રતિષ્ઠાના દિવસે યોગીને કોઈ બચાવી શકશે નહીં : આતંકી પન્નુએ ઓડિયો મેસેજ મોકલ્યો

​​​​​​ખાલિસ્તાન સમર્થક અને શીખ ફોર જસ્ટિસ (SFJ)ના આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ સીએમ યોગી આદિત્યનાથને મારી નાખવાની ધમકી આપી છે. પન્નુએ...

Read more

મણિપુરમાં ફરી હિંસા : ખેતરમાં સિંચાઈ કરતા 4 લોકોની હત્યા

મણિપુરમાં ગયા વર્ષે મે મહિનાથી શરૂ થયેલી હિંસાનો સિલસિલો હજુ અટક્યો નથી. પ્રશાસનના શ્રેષ્ઠ પ્રયાસો છતાં રાજ્યમાંથી હિંસા અને હત્યાના...

Read more

“પ્રાણ પ્રતિષ્ઠા યોગ્ય સમયે અને યોગ્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહી છે – શ્રી શ્રી રવિશંકર

હાલ રામ મંદિરની તૈયારીઓ પૂર્ણ થવાના આરે છે ત્યારે શ્રી રવિશંકરનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમને રામ મંદિરને લઈને...

Read more

વડોદરા બોટ દુર્ઘટનામાં બે બહેનો ડુબી : એકનો જીવ બચી ગયો

વડોદરામાં હરણી તળાવમાં હોડી પલટવાની ઘટનાના પગલે સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. વડોદરાના વાઘોડીયાની ન્યુ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ અને...

Read more

રાજ્યમાં ધો-૧૨ની બોર્ડની પરીક્ષામાં ૩૦ મિનિટ સુધીનું રેકોર્ડિંગ કરાશે

રાજ્યમાં ધો-૧૨ની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા બેઠક વ્યવસ્થા તેમજ પરીક્ષા કેન્દ્રો સહિતની ગોઠવણી કરવામાં...

Read more

વિજાપુરના ધારાસભ્ય ચાવડાએ રાજીનામું આપ્યું 

ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા અને વર્તમાનમાં વિજાપુરના ધારાસભ્ય ચતુરજી જવાનજી ચાવડા કોંગ્રેસમાંથી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું. તેઓએ શુક્રવારે સવારે...

Read more

અયોધ્યામાં આતંકીઓની યોજના નિષ્ફળ : UP પોલીસે 3 શંકાસ્પદની કરી ધરપકડ

ઉત્તર પ્રદેશ પોલીસે અયોધ્યામાં આતંકવાદી યોજનાઓને નિષ્ફળ બનાવી છે. અહીં યુપી પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્કવોડે 3 શંકાસ્પદોની ધરપકડ કરી છે....

Read more

દિલ્હીના મકાનમાં આગ લાગતા પાંચ જીવતા ભૂંજાયા : બે લોકો ઇજાગ્રસ્ત

દિલ્હીના પિતામપુરા વિસ્તારમાં એક મકાનમાં ભીષણ આગ લાગવાની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 લોકોના મોતની માહિતી સામે આવી છે બે લોકો...

Read more
Page 638 of 1264 1 637 638 639 1,264