સમાચાર

હેમંત સોરેને EDની ટીમને 20 જાન્યુઆરીએ રાંચી બોલાવી

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને પત્ર મોકલીને તપાસ એજન્સી EDના આઠમા સમન્સનો જવાબ આપ્યો છે. મુખ્યમંત્રીએ EDની ટીમને રાંચી બોલાવી છે....

Read more

બેના મોત : એફએસએલ રીપોર્ટમાં મિથાઇલ આલ્કોહોલની હાજરી ન આવી

દહેગામના લિહોડામાં લઠ્ઠાકાંડને પગલે જિલ્લા પોલીસે 7 બુટલેગરોને દબોચી લીધા હતા.ગાંધીનગરના રખિયાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી દારૂના અડ્ડા તેમજ દારૂ...

Read more

ગાંધીનગર રજુઆત કરવા આવે તેને જમાડીને મોકલવા: હર્ષ સંઘવીએ નવી પરંપરા શરૂ કરી

પરંપરા ગુજરાતના રાજકીય ઇતિહાસમાં પહેલીવાર રાજ્ય ગૃહ મંત્ર હર્ષ સંઘવીએ એવી પરંપરા શરૂ કરી છે જેની પ્રસંશા થઇ રહી છે....

Read more

IPL 2023 માં ક્રિકેટ સટ્ટાના આરોપોની પણ ED કરશે તપાસ

ક્રિકેટ સટ્ટામાં મહાદેવ ઓનલાઈન બુક એપના પ્રમોટરો પર સિકંજો કસાયા બાદ હવે એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટ દ્વારા આઈપીએલ 2023 માં ક્રિકેટ સટ્ટાના...

Read more

અયોધ્યામાં લાંબા સમયનું સપનું પૂર્ણ થઇ રહ્યું છે, બાબરી મસ્જિદ ગુલામીનું પ્રતીક- મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ સાથે લાંબા સમયનું સપનું હવે પૂર્ણ થઇ રહ્યું...

Read more

પીએમ મોદીની પ્રાણ પ્રતિષ્ઠા પૂજા કરવી યોગ્ય છે : શંકરાચાર્ય

અયોધ્યામાં રામલલાના અભિષેક સમારોહને બે શંકરાચાર્યોનું સમર્થન મળ્યું છે. કાંચી અને શૃંગેરીના શંકરાચાર્યોનું કહેવું છે કે આ સમારોહ હિંદુ રીતિ-રિવાજો...

Read more

CM ભુપેન્દ્ર પટેલ ધોળેશ્વર મહાદેવ મંદિરના સ્વચ્છતા સફાઈ અભિયાનમાં જોડાયા

અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તા.૨૨મી જાન્યુઆરીના રોજ યોજાવાનો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ...

Read more

રામલલ્લા માટે મિથિલાથી આવ્યા ચાંદીના વાસણ; મોસાળથી 21KG ચાંદીની 31 પાદુકા આવી

ભગવાન રામના જન્મસ્થળ છત્તીસગઢથી રામલલ્લા માટે 21 કિલો ચાંદીની 31 પાદુકા આવી છે. ત્યાંથી આવેલા ભક્તોએ તેને કારસેવકપુરમ ખાતે રામ...

Read more
Page 645 of 1264 1 644 645 646 1,264