અયોધ્યામાં બની રહેલાં ભવ્ય રામ મંદિરમાં 22મી જાન્યુઆરીએ ભવ્ય પ્રાણ-પ્રતિષ્ઠા થશે. આ ન ભૂતો ન ભવિષ્યતિ ક્ષણની સમગ્ર દેશ અને...
Read moreઅમદાવાદથી વડોદરા અપટ્રેક પર કોઈ અજાણ્યા શખ્સોએ 5થી 7 કિલોના પથ્થરો મુકી દીધા હતા, સદનસીબે તેના પરથી માલવાહક ટ્રેન પસાર...
Read moreકેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે તેઓ ડ્રાઇવર વિનાની કારને દેશમાં પ્રવેશવા દેશે નહીં. તેમણે ડ્રાઈવર...
Read moreરિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ લગભગ એક વર્ષ પછી પેમેન્ટ એગ્રીગેટર રેઝરપે અને કેશફ્રી પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. આરબીઆઈની અધિકૃતતા...
Read moreપશ્ર્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જી અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે વિરોધ પક્ષોના બ્લોક ઈન્ડિયાના વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે...
Read moreલોકસભામાંથી હાલમાં જ હાંકી કાઢવામાં આવેલ તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆ મોઇત્રાએ સરકારી આવાસ ખાલી કરવાનો આદેશ રદ કરવામાં આવે અને...
Read moreજીએસટી અપેલેટ ટ્રીબ્યુનલ (જીએસટીએટી)ના પ્રમુખ અને સભ્યની વયમર્યાદા વધારવાને લગતા ખરડાને લોકસભામાં મંગળવારે મંજૂરી આપવામાં આવી હતી. ખરડો રજૂ કરતાં...
Read moreગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કંપની લિમિટેડ – GETCOએ વિદ્યુત સહાયકની ભરતી રદ્દ કરી દીધી છે. આ અંગે GETCOની હેડ ઓફિસ વડોદરાના...
Read moreદેશમાં ફરી એકવખત કોરોનાના નવા વેરિયન્ટ માથું ઊંચકી રહ્યાં છે, ત્યારે કોરોના સકમણને લઈને કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ ચિતા વ્યક્ત કરી...
Read moreરાજસ્થાનના નવા મુખ્યમંત્રી ભજનલાલ શર્મા ભરતપુરના પ્રવાસે હતા. ભરતપુરમાં મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી પોતાના ઘરે પણ ગયા...
Read more© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.