સમાચાર

જીવનમાં સત્સંગ હોય તો મનનું આરોગ્ય સચવાઇ રહે- સીતારામબાપુ

ભાવનગર, તા.૧૧ ગોપાલ આશ્રમ દેવગણા ખાતે ચાલી રહેલી ભાગવત કથામાં વ્યાસપીઠેથી પૂ. સંત સીતારામ બાપુએ ભાગવત મહાત્મય સાથે નિષ્કામ ભક્તિથી...

Read more

દુનિયાના સૌથી મોટા શિયા અને સુન્ની દેશોએ મિલાવ્યા હાથ

ઈરાન અને સાઉદી અરેબિયા બે મહિનાની અંદર સંબંધોને ફરીથી સ્થાપિત કરવા અને દૂતાવાસોને ફરીથી ખોલવા પર સંમત થયા છે. ઈરાન...

Read more

મસ્જિદોમા ઇફતાર નહીં, લાઉડ સ્પીકર વગાડવા પર પણ પ્રતિબંધ: સાઉદી અરબે રમઝાનને લઈ જાહેર કરી માર્ગદર્શિકા

અરેબિયાના ઇસ્લામિક મામલાના મંત્રી ડો. શેખ ડો.અબ્દુલ લતીફ બિન અબ્દુલ અજિજે અમુક માર્ગદર્શિકા જાહેર કરી મુસ્લિમ બિરાદરોના પવિત્ર તહેવાર રમજાન...

Read more

ઇજિપ્તની આર્થિક સ્થિતિ ભૂંડી: નાગરિકતા વેચવા કાઢી

પાકિસ્તાનની આર્થિક કટોકટી જગજાહેર છે. વધતી જતી મોંઘવારીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. વિશ્વની નાણા સંસ્થાઓ પાસે પાકિસ્તાનના હુકમરાનો આર્થિક...

Read more

High Cholesterol: ધમનીની દીવાલોમાં ફેટી જમા થવાના સાયલન્ટ સંકેતો જાણો, હ્રદયરોગના હુમલાના જોખમથી બચી જશો…

High Cholesterol: ધમનીની દીવાલોમાં ફેટી જમા થવાના સાયલન્ટ સંકેતો જાણો, હ્રદયરોગના હુમલાના જોખમથી બચી જશો... આપણા શરીરમાં સ્વસ્થ કોષો બનાવવા...

Read more

આ 6 વસ્તુઓ યુરિક એસિડ લેવલને વધવા દેશે નહીં, સાંધાના દુખાવાથી હંમેશ માટે છુટકારો મળશે!

આ 6 વસ્તુઓ યુરિક એસિડ લેવલને વધવા દેશે નહીં, સાંધાના દુખાવાથી હંમેશ માટે છુટકારો મળશે! સાંધાના દુખાવા અને આર્થરાઈટિસની સમસ્યા...

Read more

Healthy Breakfast: લીલા ચણા હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે, નાસ્તામાં મસાલેદાર ચાટ બનાવો….

Healthy Breakfast: લીલા ચણા હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે, નાસ્તામાં મસાલેદાર ચાટ બનાવો.... How To Make Hara Chana Chaat:...

Read more

રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવથી ખેત જણસોની સીધી ખરીદી કરશે

ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવી પાકોની માર્કેટિંગ સીઝન ૨૦૨૩-૨૪માં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે...

Read more

સ્મોલ વન્ડર દ્વારા ઈનર વ્હીલના સહયોગથી મહિલા દિનની થઈ વિશિષ્ટ ઉજવણી

વુમન્સ-ડે અનુસંધાને કુંવરીબા બ્રીજેશ્વરીકુમારીના અધ્યક્ષસ્થાને 'ડીઝીટઓલ' શિર્ષક તળે મહિલાઓ માટેના એક અનોખા કાર્યક્રમ સ્મોલ વન્ડર દ્વારા ભાવનગર ઈનર વ્હીલના સહયોગથી...

Read more

દેવગાણા ગોપાલ આશ્રમે પુરૂષોત્તમદાસ બાપુની ૩૨મી પુણ્યતિથિ ઉજવાઇ

ભાવનગર, તા.૧૦ દેવગાણાના ગોપાલ આશ્રમ ખાતે પૂજ્ય પુરુષોત્તમદાસ બાપુની ૩૨મી પુણ્યતિથિ અને મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો. ગોપાલ આશ્રમના...

Read more
Page 894 of 1254 1 893 894 895 1,254