સમાચાર

તળાજામા યોજાનાર ૭૪માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું રિહર્સલ

૭૪માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સામાજિક ન્યાય અને અધિકારીતા,મહિલા અને બાળ કલ્યાણ કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં તળાજા ખાતેનાં...

Read more

ભાવનગરમાં આઇટી વિભાગના સામુહિક દરોડા

ભાવનગરમાં હજુ ગયા અઠવાડીયે ડી.જી.જી.આઇ. અને સીજીએસટીએ દરોડા કરી મોટી કાર્યવાહી કરી છે ત્યાં આજે ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ મહેમાન બન્યું છે....

Read more

જુની છાપરી પ્રા. શાળામાં સૂરજબા જલધારાનું લોકાર્પણ

જુની છાપરી (તા.તળાજા) પ્રા. શાળામાં દાતા પરમાણંદદાદા શાહ પ્રેરિત તથા સૂરજબા ચુનીલાલ છગનલાલ શાહની ભેટથી નિર્મિત "સૂરજબા જલધારા" પીવાના પાણીના...

Read more

ઘોઘાગેટ, શાકમાર્કેટ, ફ્રુટ માર્કેટ અને તળાવમાં મહાપાલિકા દ્વારા દબાણ હટાવ

ભાવનગર મહાપાલિકા તંત્ર દ્વારા કમિશનર એન.વી. ઉપાધ્યાયની રાહબરી અને આગેવાની તળે આજે શહેરના ઘોઘાગેટ ચોક, હેવમોર ચોક, શાકમાર્કેટ, ફ્રુટ માર્કેટ...

Read more

ચેરીટી-સામાજીક ખર્ચમાં જીએસટી-ઈનપુટ ટેક્ષ ક્રેડીટ બંધ થશે

દેશમાં વિવિધ કંપનીઓ દ્વારા તેના નફાના 2% રકમ કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સીબીલીટી પાછળ ખર્ચવાનું ફરજીયાત છે અને કંપનીઓ તે માટે વિવિધ...

Read more

સંરક્ષણ બજેટ ૫.૨૫ લાખ કરોડથી વધીને ૫.૭૫ લાખ કરોડ થઈ શકે

પાકિસ્તાન બાદ હવે ચીન સરહદ પર પણ સંરક્ષણ પડકારો વધી ગયા છે, તેથી સરકાર સંરક્ષણ તૈયારીઓને સુવ્યવસ્થિત કરવામાં વ્યસ્ત છે....

Read more

આથિયા-રાહુલના લગ્ન બાદ અન્નાએ મીડિયા સામે જોડ્યા હાથ, કહ્યું- ખુશ છું

આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ છેલ્લાં ત્રણ વર્ષથી રિલેશનશિપમાં છે, જોકે તેમણે ગયા વર્ષે જ તેમના સંબંધોને 'ઇન્સ્ટા-ઑફિશિયલ' બનાવ્યો હતો....

Read more

સુપ્રીમકોર્ટે બંધારણને હાઈજેક કર્યુ છે: કાનૂનમંત્રીનો નવો પ્રહાર

ફરી એક વખત સુપ્રીમ કોર્ટ પર શાબ્દીક હુમલો કરતા કેન્દ્રના કાનૂન મંત્રી કિરણ રિજ્જુ એ દાવો કર્યો હતો કે મોટાભાગના...

Read more

ફુંસુક વાંગડુએ પીએમ મોદીને કરી અપીલ, લદ્દાખને બચાવી લેવા કરી આજીજી

લદ્દાખના સમાજ સુધારક સોનમ વાંગચુકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લદ્દાખની સુરક્ષા ચૂસ્ત કરવાનો આગ્રહ કર્યો છે. આ કેન્દ્રશાસિત પ્રદેશનો 2/3 ગ્લેશિયર...

Read more
Page 948 of 1249 1 947 948 949 1,249