જી.પી. ઈન્ફ્રાસ્ટ્રકચરના સાત ડિરેક્ટર અને ચાર એન્જિનિયર સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધાયો

પાલનપુર આરટીઓ સર્કલ પર બની રહેલા બ્રિજ નીચે ઉભેલા રિક્ષામાં સવાર એક યુવક અને રિક્ષામાંથી ભાગવા જતા એક યુવકનું મોત...

Read more

નવરાત્રિ દરમિયાન રાજ્યમાં કાર્ડિયાક ઇમર્જન્સીના 673 કોલ!

આદ્યશક્તિની આરાધનાના નવ દિવસના તહેવારમાં રાજ્યની 108 ઈમર્જન્સી સર્વિસને છેલ્લા 8 દિવસમાં 673 ઈમર્જન્સી કોલ આવ્યા હતા, જેમાં છાતીમાં દુખાવાની...

Read more

પાલનપુરમાં નિર્માણાધીન બ્રિજ દુર્ઘટના મામલે મુખ્યમંત્રીએ આપ્યો તપાસનો આદેશ

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આરટીઓ સર્કલ પર નિર્માણાધીન ફ્લાયઓવર બ્રિજના સ્લેબનો એક ભાગ ધરાશાઈ થયો હતો. જેમાં બે લોકોના મોત નિપજ્યા...

Read more

વિજયા દશમી પર્વ પર વહેલી સવારથી જ લોકો ફાફડા અને જલેબી ખરીદવા દુકાનોમાં ઉમટી પડ્યા

આજે વિજયા દશમી પર્વ પર વહેલી સવારથી જ લોકો ફાફડા અને જલેબી ખરીદવા દુકાનોમાં ઉમટી પડ્યા છે. નવલાં નોરતાં પૂરા...

Read more

7 શહેરોમાં મોબાઈલના 79 વેપારીઓ પર GSTના દરોડા : 22 કરોડની કરચોરી પકડાઈ

ગુજરાતમાં ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ ભોગવીને કરચોરી કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. રાજ્યમાં GST વિભાગે અમદાવાદ સહિત સાત શહેરોમાં...

Read more

ગુજરાતમાં ત્રણ દિવસમાં 2 હજાર હોટલ અને સ્પામાં પોલીસના દરોડા

ગુજરાતમાં ત્રણ દિવસમાં 2 હજાર હોટલ અને સ્પામાં પોલીસે દરોડા પાડ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી રાજ્યભરની હોટલ અને...

Read more

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના જન્મદિને ‘આમ્રવન’નું નિર્માણ શરૂ

કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના જન્મદિને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વૃક્ષારોપણ કરીને 'આમ્રવન' નું નિર્માણ શરૂ કરાવ્યું. ગાંધીનગર...

Read more

ખોડલધામ સંસ્થા એ ધર્મસેવા, જનસેવા અને રાષ્ટ્રસેવાને સમર્પિત થવાનો વિચાર છે: મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલ

સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામ કાગવડના ખોડલધામ સંકુલની જેમ સમગ્ર ગુજરાતના ચાર ઝોનમાં ખોડલધામનું નિર્માણ કરવાનો સંકલ્પ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા વ્યક્ત કરવામાં...

Read more
Page 185 of 301 1 184 185 186 301