Tag: Bangladesh

ઢાકામાં ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર

ઢાકામાં ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર

બાંગ્લાદેશની યુનુસ સરકારે કોલકાતા અને ત્રિપુરાથી પોતાના 2 રાજદ્વારીઓને પાછા બોલાવ્યા છે. 2 ડિસેમ્બરે અગરતલામાં બાંગ્લાદેશી હાઈ કમિશનમાં ઘૂસણખોરી થઈ ...

બાંગ્લાદેશના કટ્ટરપંથીઓએ રોયના ઘરમાં ઘૂસીને તેમના પર હુમલો કર્યો

બાંગ્લાદેશના કટ્ટરપંથીઓએ રોયના ઘરમાં ઘૂસીને તેમના પર હુમલો કર્યો

કોલકાતા, પશ્ચિમ બંગાળ સ્થિત ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ઇસ્કોન)ના પ્રવક્તા રાધારમણ દાસે સોમવારે દાવો કર્યો હતો કે બાંગ્લાદેશમાં આધ્યાત્મિક ...

કટ્ટરપંથીઓથી બચવા ભગવા વસ્ત્રો પહેરવાનું ટાળો, તિલક લૂછી લો

કટ્ટરપંથીઓથી બચવા ભગવા વસ્ત્રો પહેરવાનું ટાળો, તિલક લૂછી લો

ભગવા વસ્ત્રો પહેરવાનું ટાળો, તુલસીની માળા છુપાવો, તિલક લૂછી લો અને તમારું માથું ઢાંકી દો... આ સલાહ ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ...

બાંગ્લાદેશે ISKCONના 17 સભ્યોના બેંક ખાતા કર્યા ફ્રીઝ

બાંગ્લાદેશે ISKCONના 17 સભ્યોના બેંક ખાતા કર્યા ફ્રીઝ

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર વધી રહ્યા છે. અગાઉ અનેક હિન્દુ મંદિરો અને દૂર્ગા પૂજા સમયે પંડાલોને નિશાન બનાવાયા હતા. હવે ...

બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણ દાસના બે અનુયાયીઓની પણ ધરપકડ

બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણ દાસના બે અનુયાયીઓની પણ ધરપકડ

બાંગ્લાદેશમાં હિંદુ પર સતત વધી રહેલા હુમલા વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. મીડિયા અહેવાલ અનુસાર ઇસ્કોનના પૂજારી ચિન્મય કૃષ્ણ દાસની ...

પશ્ચિમ બંગાળમાં TMC કાર્યકર્તા પર બોમ્બ ફેંકાયો : મોત

બાંગ્લાદેશમાં હિંદુ ગર્ભવતી મહિલા, પતિ, બાળકો સહિત 4 સભ્યો મૃત હાલતમાં મળી આવ્યા

બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચારોની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, જેમાં હાલમાં કિશોરગંજ જિલ્લામાં એક હિંદુ પરિવારના 4 સભ્યોના મૃત્યુની ઘટના ...

બાંગ્લાદેશમાં હિન્દુ પૂજારી ચિન્મય કૃષ્ણ દાસના વકીલની હત્યા

બાંગ્લાદેશમાં હિન્દુ પૂજારી ચિન્મય કૃષ્ણ દાસના વકીલની હત્યા

મંગળવારે બાંગ્લાદેશની કોર્ટની બહાર ઉગ્ર વિરોધ વચ્ચે હિંદુ પૂજારી ચિન્મય કૃષ્ણ દાસનો બચાવ કરતા વકીલની હત્યા કરવામાં આવી હતી. ચિન્મય ...

ઈસ્કોન બાંગ્લાદેશના ચિન્મય પ્રભુની ધરપકડ: રાજદ્રોહનો કેસ

ઈસ્કોન બાંગ્લાદેશના ચિન્મય પ્રભુની ધરપકડ: રાજદ્રોહનો કેસ

બાંગ્લાદેશ ઈસ્કોન સાથે સંકળાયેલા ધાર્મિક નેતા ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુની સોમવારે બપોરે ધરપકડ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમની ...

બાંગ્લાદેશ- બંધારણમાંથી સેક્યુલર શબ્દ હટાવવા પ્રસ્તાવ

બાંગ્લાદેશ- બંધારણમાંથી સેક્યુલર શબ્દ હટાવવા પ્રસ્તાવ

બાંગ્લાદેશની વચગાળાની સરકાર બંધારણમાંથી સેક્યુલર શબ્દ હટાવી શકે છે. વચગાળાની સરકારમાં એટર્ની જનરલ મોહમ્મદ અસજ્જમાને બુધવારે હાઈકોર્ટમાં આ અંગેનો પ્રસ્તાવ ...

પૂજા કરવી હોય તો 5 લાખ આપો : બાંગ્લાદેશમાં દુર્ગાપૂજા મામલે હિંદુઓને મળી ધમકી, મૂર્તિઓ તૂટી

પૂજા કરવી હોય તો 5 લાખ આપો : બાંગ્લાદેશમાં દુર્ગાપૂજા મામલે હિંદુઓને મળી ધમકી, મૂર્તિઓ તૂટી

બાંગ્લાદેશમાં હિંદુ સમુદાય ફરી નિશાને લાગે છે. હવે એવા અહેવાલ છે કે ઇસ્લામિક કટ્ટરપંથી જૂથોએ મંદિરો અને સમિતિઓને ધમકીભર્યા પત્રો ...

Page 3 of 5 1 2 3 4 5