Tag: Bangladesh

બાંગ્લાદેશમાં હિન્દુ પૂજારી ચિન્મય કૃષ્ણ દાસના વકીલની હત્યા

બાંગ્લાદેશમાં હિન્દુ પૂજારી ચિન્મય કૃષ્ણ દાસના વકીલની હત્યા

મંગળવારે બાંગ્લાદેશની કોર્ટની બહાર ઉગ્ર વિરોધ વચ્ચે હિંદુ પૂજારી ચિન્મય કૃષ્ણ દાસનો બચાવ કરતા વકીલની હત્યા કરવામાં આવી હતી. ચિન્મય ...

ઈસ્કોન બાંગ્લાદેશના ચિન્મય પ્રભુની ધરપકડ: રાજદ્રોહનો કેસ

ઈસ્કોન બાંગ્લાદેશના ચિન્મય પ્રભુની ધરપકડ: રાજદ્રોહનો કેસ

બાંગ્લાદેશ ઈસ્કોન સાથે સંકળાયેલા ધાર્મિક નેતા ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુની સોમવારે બપોરે ધરપકડ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમની ...

બાંગ્લાદેશ- બંધારણમાંથી સેક્યુલર શબ્દ હટાવવા પ્રસ્તાવ

બાંગ્લાદેશ- બંધારણમાંથી સેક્યુલર શબ્દ હટાવવા પ્રસ્તાવ

બાંગ્લાદેશની વચગાળાની સરકાર બંધારણમાંથી સેક્યુલર શબ્દ હટાવી શકે છે. વચગાળાની સરકારમાં એટર્ની જનરલ મોહમ્મદ અસજ્જમાને બુધવારે હાઈકોર્ટમાં આ અંગેનો પ્રસ્તાવ ...

પૂજા કરવી હોય તો 5 લાખ આપો : બાંગ્લાદેશમાં દુર્ગાપૂજા મામલે હિંદુઓને મળી ધમકી, મૂર્તિઓ તૂટી

પૂજા કરવી હોય તો 5 લાખ આપો : બાંગ્લાદેશમાં દુર્ગાપૂજા મામલે હિંદુઓને મળી ધમકી, મૂર્તિઓ તૂટી

બાંગ્લાદેશમાં હિંદુ સમુદાય ફરી નિશાને લાગે છે. હવે એવા અહેવાલ છે કે ઇસ્લામિક કટ્ટરપંથી જૂથોએ મંદિરો અને સમિતિઓને ધમકીભર્યા પત્રો ...

બાંગ્લાદેશની નવી વચગાળાની સરકારે ભારત સામે બાંયો ચડાવી

બાંગ્લાદેશની નવી વચગાળાની સરકારે ભારત સામે બાંયો ચડાવી

બાંગ્લાદેશમાં શેખ હસીનાની વિદાય બાદ મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં રચાયેલી વચગાળાની સરકારે ભારત સામે કડક વલણ અપનાવવાનું શરૂ કર્યું છે. નવી ...

બાંગ્લાદેશમાં ફરી શેખ હસીનાની સરકાર

શેખ હસીના સામે હત્યાનો નવો કેસ દાખલ

બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડાપ્રધાન વિરુદ્ધ હત્યાનો નવો કેસ નોંધવામાં આવ્યો છે. અનામતમાં ક્વોટા વિરોધી વિરોધ દરમિયાન કોલેજના બે વિદ્યાર્થીઓના મોતના સંબંધમાં ...

હિંસાની તપાસ માટે યુએનની ટીમ ઢાકા પહોંચશે

હિંસાની તપાસ માટે યુએનની ટીમ ઢાકા પહોંચશે

બંગાળી અખબાર ઢાકા ટ્રિબ્યુન અનુસાર સંયુક્ત રાષ્ટ્રના નિષ્ણાતોની એક ટીમ આવતા સપ્તાહે બાંગ્લાદેશની મુલાકાત લેશે. આ ટીમ PM હસીનાના રાજીનામા ...

ઢાકાથી ભાગી રહેલાં શેખ હસીનાના બે મંત્રીઓને પોલીસે પકડ્યા

ઢાકાથી ભાગી રહેલાં શેખ હસીનાના બે મંત્રીઓને પોલીસે પકડ્યા

ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના રોકાણ સલાહકાર સલમાન એફ રહેમાન અને બાંગ્લાદેશના ભૂતપૂર્વ કાયદા પ્રધાન અનીસુલ હકની ઢાકાના સદરઘાટથી ભાગતી વખતે ...

માતાના નામે પ્રકાશિત રાજુનામું ખોટું – સજીબ વાજેદ

માતાના નામે પ્રકાશિત રાજુનામું ખોટું – સજીબ વાજેદ

બાંગ્લાદેશમાં ચાલી રહેલા હંગામા વચ્ચે શેખ હસીનાના પુત્ર સજીબ વાજેદે ચોંકાવનારો દાવો કર્યો છે. તેણે સોશિયલ મીડિયા હેન્ડલ પર જણાવ્યું ...

બાંગ્લાદેશમાં સેનાના કાફલા પર હુમલો,15 ઘાયલ

બાંગ્લાદેશમાં સેનાના કાફલા પર હુમલો,15 ઘાયલ

બાંગ્લાદેશમાં પરિસ્થિતિ ઠેરની ઠેર છે. સરકાર, લોકો, અધિકારીઓ, ન્યાયાધીશો અને હવે સેના કોઈ સુરક્ષિત નથી. ઘણા દિવસોથી ચાલી રહેલી હિંસા ...

Page 3 of 5 1 2 3 4 5