Tag: bhavnagar

કુંભારવાડામાં કમિશનરનો રાઉન્ડ, વધુ એક સેનેટરી ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ

કુંભારવાડામાં કમિશનરનો રાઉન્ડ, વધુ એક સેનેટરી ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ

શહેરમાં સફાઇની ઉત્કૃષ્ટ કામગીરી માટે મ્યુ. કમિશનર દરરોજ સવારે રાઉન્ડ લઇને પરસેવો પાડી રહ્યા છે. આજે કુંભારવાડા વોર્ડમાં કમિશનર ઉપાધ્યાયે ...

ઈંગ્લીશ દારૂની નાનીમોટી ૫૬ બોટલ સાથે બે શખ્સ ઝડપાયા

શિવાજીસર્કલ પાસે આવેલ મકાનમાંથી ૭૨ બોટલ વિદેશી દારૂ ઝડપાયો

ભાવનગરના શિવજીસર્કલ પાસે આવેલ રહેણાંકી મકાનમાં ઘોઘારોડ પોલીસે દરોડો પાડી ઈંગ્લીશ દારૂની ૭૨ બોટલ કબજે કરી શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ ...

થર્ટી ફસ્ટની ઉજવણીમાં દારૂનું દૂષણ ડામવા પોલીસ એક્શનમાં

થર્ટી ફસ્ટની ઉજવણીમાં દારૂનું દૂષણ ડામવા પોલીસ એક્શનમાં

થર્ટી ફર્સ્ટની રાત્રિના ૨૦૨૨ને બાય બાય તેમજ ૨૦૨૩ને વેલકમ કરવા માટે રાજ્યભરની સાથોસાથ ભાવનગર શહેર અને જિલ્લામાં પણ અનેક સ્થળોએ ...

કોર્પોરેશનની માલિકીના પ્લોટમાં દિવાલમાં બાકોરૂ પાડી લોજનું રસોડુ ધમધમતું થયું

કોર્પોરેશનની માલિકીના પ્લોટમાં દિવાલમાં બાકોરૂ પાડી લોજનું રસોડુ ધમધમતું થયું

ભાવનગરમાં મહાપાલિકા તંત્રની નબળાઇ દબાણ કરતા તત્વો સારી રીતે જાણી ગયા હોય તેમ હવે રોડ-રસ્તા પર તો દબાણ થાય જ ...

પશુઓની વેદના : માલિકો ઘરે બાંધવા તૈયાર નથી, પેટની આગ ઠારવા રસ્તે રજકો પણ નસીબ નહીં : જાયે તો જાયે કહા?!

પશુઓની વેદના : માલિકો ઘરે બાંધવા તૈયાર નથી, પેટની આગ ઠારવા રસ્તે રજકો પણ નસીબ નહીં : જાયે તો જાયે કહા?!

ભાવનગર શહેરમાં મુંગા પશુઓને રજકો ખવરાવી દાન પૂણ્યની પરંપરા વર્ષોથી રહી છે, તાજેતરમાં છેલ્લા સાતેક દિવસથી મ્યુ. તંત્રએ પશુ ત્રાસ ...

રામકથા એ જ્ઞાનયજ્ઞ નથી પરંતુ પ્રેમ યજ્ઞ છે : પૂ. મોરારીબાપુ

મોરારીબાપૂએ હીરાબાના સ્વાસ્થ્યમાં ઝડપી સુધારો થવાની પ્રાર્થના કરી

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના માતા હીરાબાને શ્વાસ લેવામાં તકલીફ થતાં અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. આ સમાચારની માહિતી ...

ભાવનગરમાં વધુ કેટલાક માલિકીના પશુઓ રસ્તે રખડતા મળ્યા, સાંજ સુધીમાં થશે પોલીસ કાર્યવાહી

ભાવનગરમાં વધુ કેટલાક માલિકીના પશુઓ રસ્તે રખડતા મળ્યા, સાંજ સુધીમાં થશે પોલીસ કાર્યવાહી

ભાવનગરમાં પરોઢીયે રાઉન્ડ લઇ શહેરમાં રખડતા ઢોર, સ્વચ્છતાનો અભાવ સહિતની કામગીરી અસરકારક બનાવવા મ્યુ. કમિશનરે શરૂ કરેલો સીલસીલો આજે પણ ...

મોઢ સેવા સમાજ ભાવનગર દ્વારા જીવનસાથી પસંદગી મેળાવડો

મોઢ સેવા સમાજ ભાવનગર દ્વારા જીવનસાથી પસંદગી મેળાવડો

મોઢ સેવા સમાજ ભાવનગર દ્વારા તારીખ ૧ ને રવિવારના રોજ મોઢવણિક જીવનસાથી પસંદગી મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુકેશભાઈ ...

ભૌતિક આનંદ ક્ષણિક હોય છે જ્યારે આધ્યાત્મિક આનંદ અવિસ્મરણીય હોય છે. પૂ. શાસ્ત્રી નિર્લેપસ્વરૂપદાસજી

ભક્તિ બહુ સારી ભલે હોય પણ ધર્મ રહિત હોય તો ક્યારેય શોભતી નથી : પૂ.શાસ્ત્રી નિર્લેપસ્વરૂપદાસજી

સ્વામિનારાયણ મંદિર લોખંડ બજાર સુવર્ણ જયંતિ મહોત્સવમાં શ્રીમદ ભાગવત સપ્તાહના પાચમાં દિવસે વ્યાસાસને બિરાજમાન પૂ. શાસ્ત્રી નિર્લેપસ્વરૂપદાસજી દ્વારા વ્રજમાં ભગવાન ...

Page 50 of 120 1 49 50 51 120