Tag: bhavnagar

રજકો વેચનાર ૩ આસામી સામે પોલીસ કાર્યવાહી હાથ ધરતું મ્યુ. તંત્ર, સતત ત્રીજા દિવસે કમિશનરનો રાઉન્ડ

રજકો વેચનાર ૩ આસામી સામે પોલીસ કાર્યવાહી હાથ ધરતું મ્યુ. તંત્ર, સતત ત્રીજા દિવસે કમિશનરનો રાઉન્ડ

ભાવનગરમાં સ્વચ્છતા જાળવણી તેમજ રખડતા ઢોરથી મુકત શહેર બનાવવા મ્યુ.કમિશનર ઉપાધ્યાયે ચેલેન્જ Âસ્વકારી હોય તેમ આજે સતત ત્રીજા દિવસે રાઉન્ડમાં ...

નાની ખોડિયાર મંદિર પાસે કાર અડફેટે વૃદ્ધ મહિલાને ગંભીર ઇજા

સીદસર બાયપાસ રોડ પર ટ્રકે અડફેટે લેતા ક્ષત્રિય યુવાનનું મોત

ભાવનગરના સીદસર ગામ પાસેના બાયપાસ રોડ ઉપર ટ્રકે અડફેટે લેતા ક્ષત્રિય યુવાનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મળતી વિગતો ...

સિક્કિમમાં શહીદ થયેલાં સેનાના ૧૬ જવાનોના પરિવારોને મોરારીબાપુની રૂ.૨૫-૨૫ હજારની સહાયની જાહેરાત

સિક્કિમમાં શહીદ થયેલાં સેનાના ૧૬ જવાનોના પરિવારોને મોરારીબાપુની રૂ.૨૫-૨૫ હજારની સહાયની જાહેરાત

થોડાં દિવસ પહેલાં ઉત્તરી સિક્કિમમાં સેનાના એક ટ્રક તીવ્ર વળાંક ઉપર આગળ વધતી વખતે ખાઇમાં પડીને દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. ...

૩૧ને શનિવારે વર્ષના આખરી દિવસે હરદ્વાર ગોસ્વમી કરશે તર…બ…તર

૩૧ને શનિવારે વર્ષના આખરી દિવસે હરદ્વાર ગોસ્વમી કરશે તર…બ…તર

ગુજરાત સાહિત્ય અકાદમી અને શબ્દશ્રી આયોજિત તા.૩૧ને શનિવાર સાંજે ૬ કલાકે અમદાવાદ મેડિકલ એસોશિએશન હોલમાં સુખ્યાત શાયર હરદ્વાર ગોસ્વામીના નવભારત ...

પોલીસ દ્વારા માર મારવાના વિરોધમાં વકીલો દ્વારા સૂત્રોચાર

પોલીસ દ્વારા માર મારવાના વિરોધમાં વકીલો દ્વારા સૂત્રોચાર

ભાવનગર બાર એસોસિએશનના સભ્ય જયેશભાઇ સાથે ગેરવર્તન કરીને ઘોઘા રોડ પો.સ્ટે.ના એએસઆઈ સરવૈયા દ્વારા ફડાકા ઝીકી માર મારવામાં આવેલ જેના ...

ભૌતિક આનંદ ક્ષણિક હોય છે જ્યારે આધ્યાત્મિક આનંદ અવિસ્મરણીય હોય છે. પૂ. શાસ્ત્રી નિર્લેપસ્વરૂપદાસજી

ભૌતિક આનંદ ક્ષણિક હોય છે જ્યારે આધ્યાત્મિક આનંદ અવિસ્મરણીય હોય છે. પૂ. શાસ્ત્રી નિર્લેપસ્વરૂપદાસજી

સ્વામિનારાયણ મંદિર લોખંડ બજાર સુવર્ણ જયંતિ મહોત્સવમાં સવારે મંદિરે લક્ષ્મીનારાયણજીની મૂર્તિ પર પાંચ પ્રકારના ૬૦૦ કિલો પુષ્પો દ્વારા અભિષેક કરવામાં ...

વર્લ્ડ મીઠાઈ નમકીન કન્વેન્શનમાં દાસ પેંડાવાળા

વર્લ્ડ મીઠાઈ નમકીન કન્વેન્શનમાં દાસ પેંડાવાળા

તાજેતરમાં ૧૯ થી ૨૧ ડીસેમ્બર ચંદીગઢ પંજાબ ખાતે વર્લ્ડ મીઠાઈ નમકીન કન્વેન્શનનું આયોજન થઈ ગયું. દેશભરમાંથી અહીં આ બિઝનેશમાં જાેડાયેલા ...

અવાણીયામાં ૧૦૮ ટીમે જાેખમી પ્રસૂતિ કરાવી નવજાત બાળકને નવજીવન બક્ષ્યું

અવાણીયામાં ૧૦૮ ટીમે જાેખમી પ્રસૂતિ કરાવી નવજાત બાળકને નવજીવન બક્ષ્યું

ભાવનગર જિલ્લાના અવાણીયા ગામે ૧૦૮ ની ટીમે સગર્ભાનો કેસ મળતાં ભાવનગર ૧૦૮ ની ટીમના ઈએમટી દિનેશભાઈ દિહોરા અને પાયલોટ પ્રકાશભાઈ ...

સફાઇની નબળી કામગીરી સુધારવા, પશુ નિયંત્રણના જાહેરનામાને અસરકારક બનાવવા કમિશનર મેદાનમાં

સફાઇની નબળી કામગીરી સુધારવા, પશુ નિયંત્રણના જાહેરનામાને અસરકારક બનાવવા કમિશનર મેદાનમાં

શહેરના ટોપ થ્રી નજીક રખડતા ઢોરની હડફેટે યુવાનના મોત બાદ છેલ્લા કોર્પોરેશન હરકતમાં આવ્યું છે. રવિવારે વહેલી સવારે મ્યુ. કમિશનર ...

CM ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં ચૂક: પિસ્તોલ સાથે ધસી આવ્યો યુવક

સૌની યોજના તળે ભાવનગરના નાના મોટા ૭૭ જળાશયોમાં ઠલવાશે ૭૬૧૦ ઘનફૂટ પાણી

સૌરાષ્ટÙના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે નર્મદાના નીર થકી સૌની યોજના દ્વારા સૌરાષ્ટÙના જળાશયો ભરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.સૌની યોજના દ્વારા ...

Page 52 of 120 1 51 52 53 120