Tag: bhavnagar

પશ્ચિમના પ્રતિષ્ઠાભર્યા જંગમાં કોંગ્રેસ અને આપના સંયુક્ત મત કરતા ભાજપને ૧૫૫૫૪ની લીડ

પશ્ચિમના પ્રતિષ્ઠાભર્યા જંગમાં કોંગ્રેસ અને આપના સંયુક્ત મત કરતા ભાજપને ૧૫૫૫૪ની લીડ

ભાજપ માટે ભાવનગર પશ્ચિમનો જંગ પ્રતિષ્ઠાભર્યો રહ્યો હતો. અહીં ગુજરાત સરકારના શિક્ષણ કેબિનેટ મંત્રી ચૂંટણી લડી રહ્યા હોવાથી કોંગ્રેસ અને ...

કાલે આઠના ટકોરે EVM ખુલશે, તંત્ર સજજ  : વિદ્યાનગરની સરકારી ઈજનેરી કોલેજ ખાતે ૭ વિધાનસભા બેઠકની મતગણતરી હાથ ધરાશે

કાલે આઠના ટકોરે EVM ખુલશે, તંત્ર સજજ  : વિદ્યાનગરની સરકારી ઈજનેરી કોલેજ ખાતે ૭ વિધાનસભા બેઠકની મતગણતરી હાથ ધરાશે

વિધાનસભા ચૂંટણીમાં કોણ જીતશે અને કોણ હારશે તેનો ફેંસલો કાલે સાંજ સુધીમાં આવી જશે. ભાવનગરની કંઇ બેઠક પર ક્યાં ઉમેદવારનું ...

એક્ઝિટ પોલના સર્વેમાં કયા સમાજે કઈ પાર્ટીને કેટલી પસંદ કરી?

ભાવનગરમાં ભાજપને બહુમત બેઠકો આવશે છતાં નુકશાન તો ખરૂં જ !

ભાવનગર જિલ્લાની ૭ વિધાનસભા બેઠકની ચૂંટણીમાં ભાજપને આ વખતે વધુ ૧ બેઠકનું નુકશાન થવાની અટકળો છે. ગત ૨૦૧૭ની ચૂંટણીમાં તળાજા ...

જવાહર મેદાન ખાતે ચાલતી રામકથામાં ચોથા દિવસે મોરારિબાપુએ ગુરૂ-શિષ્યની વાત કરી

જવાહર મેદાન ખાતે ચાલતી રામકથામાં ચોથા દિવસે મોરારિબાપુએ ગુરૂ-શિષ્યની વાત કરી

શહેરના જવાહર મેદાન ખાતે નાનાલાલ ભવાનભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના જયંતભાઈ વનાણી (બુધાભાઈ પટેલ) દ્વારા પૂજ્ય મોરારીબાપુના વ્યાસાસને યોજવામાં આવેલી રામકથાના ...

ભાવનગર રેલ્વે ડિવિઝન ખાતે ડો. આંબેડકર મહા પરિનિર્વાણ દિવસની કરાયેલી ઉજવણી

ભાવનગર રેલ્વે ડિવિઝન ખાતે ડો. આંબેડકર મહા પરિનિર્વાણ દિવસની કરાયેલી ઉજવણી

પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનમાં ભારત રત્નથી સન્માનિત ડો.બાબાસાહેબ આંબેડકરના ૬૭માં મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી કરવામાં આવી. ૬ ડિસેમ્બર ૧૯૫૬ ના રોજ ...

ભાલના ગણેશગઢ ગામ નજીક ઝીંગા ફાર્મમાંથી રૂ.૧૦.૩૫ લાખના સામાનની ચોરી

ભાલના ગણેશગઢ ગામ નજીક ઝીંગા ફાર્મમાંથી રૂ.૧૦.૩૫ લાખના સામાનની ચોરી

ભાવનગર નજીક ભાલના ગણેશગઢ ગામ પાસે આવેલ ઝીંગા ઉછેર માટેના ફાર્મની ઓરડીમાં રાખેલ વાયરો, સ્વીચ સહિત રૂ.૧૦.૩૫ લાખની કિંમતના સામાનની ...

લોખંડી બંદોબસ્ત વચ્ચે તમામ ઇવીએમ સ્ટ્રોંગ રૂમમાં કેદ

સ્ટ્રોંગ રૂમને સિલ અને વાઇફાઈના વિવાદ બાદ કોંગ્રેસનો ચોકીપહેરો

ભાવનગર પૂર્વ અને પશ્ચિમ સહિત જિલ્લાની તમામ 7 બેઠકોમાં વિધાનસભા ચૂંટણીમાં મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું, જોકે મતદાન પૂર્ણ થયા બાદ ...

ઇસ્કોન મંદિર ભાવનગરમાં ગીતા જયંતી નિમિત્તે શ્રીમદ ભગવત ગીતાના ૭૦૦ શ્લોક સાથે યજ્ઞમાં આહુતિ અપાઇ

ઇસ્કોન મંદિર ભાવનગરમાં ગીતા જયંતી નિમિત્તે શ્રીમદ ભગવત ગીતાના ૭૦૦ શ્લોક સાથે યજ્ઞમાં આહુતિ અપાઇ

લીલા સર્કલ ભક્તિ વેદાન માર્ગ પર આવેલ હરે રામા હરે કૃષ્ણ ઇસ્કોન મંદિરમાં આજે ભવ્ય યજ્ઞ નું આયોજન થયું જેમાં ...

Page 60 of 120 1 59 60 61 120