કેબીનેટ મંત્રી રાઘવજી પટેલ સ્વસ્થ : હોસ્પિટલમાંથી રજા અપાઇ
ગુજરાતના કેબીનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ બ્રેઇનસ્ટ્રોકની સારવાર બાદ હવે સ્વસ્થ થઇ જતા આજે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાંથી તેમને રજા આપવામાં આવી ...
ગુજરાતના કેબીનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ બ્રેઇનસ્ટ્રોકની સારવાર બાદ હવે સ્વસ્થ થઇ જતા આજે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાંથી તેમને રજા આપવામાં આવી ...
હવામાન વિભાગ દ્વારા 1થી 3 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ...
દાંતામાં વહેલી સવારે લોકોએ ભૂકંપનો આંચકો આવતા ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપમાં જાનમાલને કોઈ નુકશાન થવા પામ્યું નથી. બનાસકાંઠા ...
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. એવી ચર્ચા છે કે, પૂર્વ કેન્દ્રીય રાજ્ય મંત્રી નારણભાઈ રાઠવા ...
હવે રાજ્ય સરકાર અને ટ્રાન્સપોર્ટ કમિશનર સામે ટેક્નિકલ આરટીઓ અધિકારીઓએ બાંયો ચડાવી છે. આરટીઓના ટેક્નિકલ અધિકારીઓ દ્વારા અગાઉ વાહનવ્યવહારમંત્રી હર્ષ ...
બે દિવસ બાદ પ્રદેશ ભાજપની પાર્લમેન્ટરી બોર્ડની બેઠક મળશે. આ બેઠક અગાઉ લોકસભા સીટ દીઠ સેન્સપ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી ...
દેશમાં લોકસભા ચૂંટણીઓ બહુ ઝડપથી આવી રહી છે તેવા સંકેતમાં ગુજરાતમાં ભાજપે આજે પુરા રાજયમાં ઉમેદવારોની પસંદગી માટે ઇન્સ્ટન્ટ સેન્સ ...
રાજ્ય માર્ગ પરિવહન નિગમના જણાવ્યું હતું કે, જીએસઆરટીસી અને મુસાફરો, બંનેને આ પ્રોજેક્ટનો લાભ મળશે. ઇન્ટિગ્રેટેડ વ્હિકલ ટ્રેકિંગ એપ્લિકેશન દ્વારા ...
સૌરાષ્ટ્ર તરફ જવા માટે રેલ ટ્રાફિકમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતના સૌથી મોટા એવા અમદાવાદના કાલુપુર રેલવે ...
ધો. 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનાં વિદ્યાર્થીઓ માટે પરીક્ષામાં ગેરરીતિ બદલ થનાર સજાનું કોષ્ટક જાહેર કરાયું છે. બોર્ડની પરીક્ષામાં ...
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.