Tuesday, September 15, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતના 1.70 કરોડ વીજ ગ્રાહકોને રાહત, ઉર્જા વિભાગે ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટે 50 પૈસાનો કર્યો ઘટાડો

પ્રતિ યુનિટે 3.35 પૈસાને બદલે 2.85 પૈસા લેખે ગણાશે

dharmendravaghela by dharmendravaghela
2024-03-13 11:47:14
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજ્ય સરકારના ઉર્જા વિભાગે મોટો નિર્ણય કર્યો છે. અહેવાલ પ્રમાણે ઉર્જા વિભાગના આ નિર્ણયથી ગુજરાતના 1.70 કરોડ વીજ ગ્રાહકોને મોટી રાહત મળશે. સરકારના ઉર્જા વિભાગે ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટે 50 પૈસાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. મળતા અહેવાલ પ્રમાણે પ્રતિ યુનિટે 3.35 પૈસાને બદલે 2.85 પૈસા લેખે ગણાશે.
રાજ્યના 1.70 કરોડ વીજ ગ્રાહકોને વીજ બિલમાં રુ 1340 કરોડની રાહત મળશે. કારમી મોંઘવારીમાંથી ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડાથી સામાન્ય સહિત તમામ વર્ગને મોટી રાહત મળશે.

Tags: GEB bill fual chargegujarat
Previous Post

PM મોદીએ બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકને કર્યો ફોન

Next Post

નકલી આધારકાર્ડ બનાવવા આવેલા શંકાસ્પદ બાંગ્લા યુવકની પોલીસે કરી ધરપકડ

dharmendravaghela

dharmendravaghela

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
નકલી આધારકાર્ડ બનાવવા આવેલા શંકાસ્પદ બાંગ્લા યુવકની પોલીસે કરી ધરપકડ

નકલી આધારકાર્ડ બનાવવા આવેલા શંકાસ્પદ બાંગ્લા યુવકની પોલીસે કરી ધરપકડ

CAAના વિરોધમાં આજે મમતા બેનર્જીની રેલી

CAAના વિરોધમાં આજે મમતા બેનર્જીની રેલી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.