Tag: india

ભારતમાં ઈ-સ્પોર્ટસને માન્યતા

ભારતમાં ઈ-સ્પોર્ટસને માન્યતા

કેન્દ્ર સરકારે ઈ-સ્પોર્ટસને સત્તાવાર માન્યતા આપીને દેશની રમત વિદ્યાઓમાં તેનો સમાવેશ કરી લીધો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ બંધારણની કલમ-77ની જોગવાઈ-3માં ...

1,000 નાના સ્ટેશનોનું નૂતનીકરણ કરાશે

1,000 નાના સ્ટેશનોનું નૂતનીકરણ કરાશે

રેલવે મંત્રાલયે સ્ટેશનોનું રીડેવપલમેન્ટ કરવાની હાથ ધરેલી જંગી યોજના અંતર્ગત આવનારા વર્ષોમાં દેશભરમાં 1,000થી પણ વધારે નાના સ્ટેશનોને આધુનિક સ્વરૂપ ...

એર ઈન્ડિયા એક્સપ્રેસે UAEથી આવતા મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી

એર ઈન્ડિયા એક્સપ્રેસે UAEથી આવતા મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી

ચીનમાં ફરીથી વકરેલી કોરોના મહામારીની પરિસ્થિતિ બાદ ભારત સરકાર એલર્ટ મોડમાં છે. તમામ મેડિકલ સુવિધાઓની ચકાસણી માટે મૉક ડ્રીલ પણ ...

હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી ટીમ ઇન્ડિયાની કમાન

હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી ટીમ ઇન્ડિયાની કમાન

શ્રીલંકા સામેની T20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ચેતન શર્માની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ કેએલ રાહુલ પાસેથી ...

કોરોના રસીના ચોથા ડોઝની આવશ્યકતા વિશે વિચારણા

કોરોના રસીના ચોથા ડોઝની આવશ્યકતા વિશે વિચારણા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે ઇન્ડીયન મેડીકલ એસોસિએશન તથા અન્ય મેડીકલ ઇન્સ્ટીયયુટ સાથેની બેઠકમાં ચીન, જાપાન, દક્ષિણ કોરિયા અને ...

ભારતની હૉટલમાં બે દિવસમાં બે રશિયન ટૂરિસ્ટના મોત

ભારતની હૉટલમાં બે દિવસમાં બે રશિયન ટૂરિસ્ટના મોત

ઓડિશાના રાયગઢથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં ભારતની મુલાકાતે આવેલા બે રશિયન પ્રવાસીઓનું એક અઠવાડિયામાં જ મોત થયું ...

જેટ એરવેઝના બે વરિષ્ઠ અધિકારીઓ, કેટલાક પાઇલોટ અને ક્રૂ મેમ્બરોએ આપ્યું રાજીનામું

જેટ એરવેઝના બે વરિષ્ઠ અધિકારીઓ, કેટલાક પાઇલોટ અને ક્રૂ મેમ્બરોએ આપ્યું રાજીનામું

જૂન 2021માં જેટ એરવેઝ માટે નાદારી રિઝોલ્યુશન પ્રક્રિયામાં જાલાન-કાલરોક જોડાણ વિજેતા બિડર તરીકે ઉભરી આવ્યું હતું. આ પછી, એરલાઇનને પુનર્જીવિત ...

રાહુલ ગાંધીએ વહેલી સવારે પૂર્વ પ્રધાનમંત્રી નહેરુથી લઇને વાજપેયી સુધીના નેતાઓને શ્રદ્ધાંજલી આપી

રાહુલ ગાંધીએ વહેલી સવારે પૂર્વ પ્રધાનમંત્રી નહેરુથી લઇને વાજપેયી સુધીના નેતાઓને શ્રદ્ધાંજલી આપી

કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વહેલી સવારે પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુથી લઇને અટલ બિહારી વાજપેયી સુધીના નેતાઓને શ્રદ્ધાંજલી આપી હતી. કોગ્રેસ ...

મુસલમાનો વિરુદ્ધ બોલીશ તો બોમ્બથી ઉડાવી દઈશું

મુસલમાનો વિરુદ્ધ બોલીશ તો બોમ્બથી ઉડાવી દઈશું

ઉત્તર પ્રદેશમાં શ્રીધામ વૃંદાવનના પ્રસિદ્ધ ભાગવત પ્રવક્તા દેવકીનંદન ઠાકુરને ફરી એક વાર જાનથી મારી નાખવા અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ...

Page 160 of 200 1 159 160 161 200