Tag: kejarival

સુપ્રીમ કોર્ટમાં થોડીવારમાં શરૂ થશે સુનાવણી : કેજરીવાલને બપોરે 2.30 વાગ્યે PMLA કોર્ટમાં પણ હાજર કરાશે

સુપ્રીમ કોર્ટમાં થોડીવારમાં શરૂ થશે સુનાવણી : કેજરીવાલને બપોરે 2.30 વાગ્યે PMLA કોર્ટમાં પણ હાજર કરાશે

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની 21 માર્ચની સાંજે ED દ્વારા દારૂ નીતિ કેસમાં સીએમ આવાસથી ધરપકડ કરવામાં આવી હતી. ઇડીની ટીમ ...

ચૈતર વસાવા મારો હીરો છે, જેઓ બીજા માટે જેલમાં જાય છે

ચૈતર વસાવા મારો હીરો છે, જેઓ બીજા માટે જેલમાં જાય છે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને ગુજરાતમાં લોકસભા ચૂંટણીજંગનું રણશિંગું ફૂંક્યું છે. વડોદરામાં અરવિંદ કેજરીવાલે લોકસભા ચૂંટણી અભિયાનનો શુભારંભ ...

છ સમન્સ બાદ ઇડી કોર્ટની સુનાવણીમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સામેલ થયા કેજરીવાલ

છ સમન્સ બાદ ઇડી કોર્ટની સુનાવણીમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સામેલ થયા કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે છ સમન્સ બાદ શનિવારે (17 ફેબ્રુઆરી) ઇડી કોર્ટની સુનાવણીમાં હાજરી આપી હતી. તેઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ...

અરવિંદ કેજરીવાલને ચોથું સમન્સ

અરવિંદ કેજરીવાલને ચોથું સમન્સ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ કથિત દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને વધુ એક સમન્સ મોકલ્યું,છે. દિલ્હીના મુખ્ય પ્રધાને ...

કેજરીવાલ હવે નોટમાંથી પણ ગાંધીની તસ્વીર હટાવા માગે છે: સી.આર.પાટીલ

કેજરીવાલને હાજર થવા માટે નવેસરથી સમન્સ મોકલશે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના કથિત દારૂ કૌભાંડ કેસમાં ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટસમક્ષ હાજર થવાના સમન્સને અવગણવાનો નિર્ણય આશ્ચર્યજનક હતો. સૂત્રોએ સમન્સ ...

દહન પહેલા રાવણનું પૂતળું નીચે પડ્યું : મોટી દુર્ઘટના ટળી

દહન પહેલા રાવણનું પૂતળું નીચે પડ્યું : મોટી દુર્ઘટના ટળી

દિલ્હીમાં દશેરા નિમિત્તે ઘણી જગ્યાએ રાવણ દહનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હીના દ્વારકાના રામલીલા મેદાનમાં પીએમ મોદીએ રાવણ પર ...

અરવિંદ કેજરીવાલ આજે ફરી સૌરાષ્ટ્રનાં પ્રવાસે : વેરાવળમાં જાહેરસભા

‘આપ’ના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ કાલે ભાવનગરમાં બેરોજગારીનો મુદ્દો ગજવશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ નથી પરંતુ પ્રચાર-પ્રસારનો માહોલ અત્યારથી જ શરૂ થઇ ચુક્યો છે. ગુજરાતમાં પોતાની પક્કડ મજબુત કરવા ...

અરવિંદ કેજરીવાલ આજે ફરી સૌરાષ્ટ્રનાં પ્રવાસે : વેરાવળમાં જાહેરસભા

અરવિંદ કેજરીવાલ આજે ફરી સૌરાષ્ટ્રનાં પ્રવાસે : વેરાવળમાં જાહેરસભા

આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ એક વિડિયો ના માધ્યમથી માહિતી આપતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક ...

Page 2 of 3 1 2 3