Tag: Maharashtra

‘રાજા શિવાજી’ ફિલ્મના સેટ પર દુર્ઘટના, પ્રખ્યાત ડાન્સ કલાકાર નદીમાં ડૂબ્યો

‘રાજા શિવાજી’ ફિલ્મના સેટ પર દુર્ઘટના, પ્રખ્યાત ડાન્સ કલાકાર નદીમાં ડૂબ્યો

મહારાષ્ટ્રના સતારામાં રિતેશ દેશમુખની આગામી ફિલ્મ 'રાજા શિવાજી'ના શૂટિંગ દરમિયાન જાણીતા નૃત્ય કલાકાર સૌરભ શર્મા નદીમાં ડૂબી ગયાની ઘટના સામે ...

મરાઠી ભાષાનો ઉપયોગ કરો નહીંતર…. : રાજ ઠાકરેની પાર્ટીએ IBAને લખ્યો ધમકી ભર્યો પત્ર

મરાઠી ભાષાનો ઉપયોગ કરો નહીંતર…. : રાજ ઠાકરેની પાર્ટીએ IBAને લખ્યો ધમકી ભર્યો પત્ર

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ ઇન્ડિયન બેન્કસ એસોસિએશન (IBA)ને ધમકીભર્યા સ્વરમાં પત્ર લખીને કહ્યું છે કે તેઓ બેંકોને RBI ...

નાંદેડમાં મજૂરોને લઇને જતું ટ્રેક્ટર કુવામાં પડતા 8ના મોત

નાંદેડમાં મજૂરોને લઇને જતું ટ્રેક્ટર કુવામાં પડતા 8ના મોત

મહારાષ્ટ્રના નાંદેડમાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. મહિલા મજૂરોને લઇને જતુ એક ટ્રેક્ટર કુવામાં પડ્યું હતું. આ દુર્ઘટનામાં 8 લોકોના મોત ...

કૃણાલ કામરાને મારી અને તેના ટુકડા કરી નાખવાની ધમકી મળી

કૃણાલ કામરાને મારી અને તેના ટુકડા કરી નાખવાની ધમકી મળી

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર પેરોડી ગીત બનાવવા બદલ કોમેડિયન કૃણાલ કામરાને હવે જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી ...

હું માફી નહીં માંગુ, કોમેડિયન કુણાલે કહ્યું : રાજકારણીઓની મજાક ઉડાવવી એ કંઇ ખોટું નથી

હું માફી નહીં માંગુ, કોમેડિયન કુણાલે કહ્યું : રાજકારણીઓની મજાક ઉડાવવી એ કંઇ ખોટું નથી

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર બનાવેલા પેરોડી ગીતના વિવાદ પર કોમેડિયન કુણાલ કામરાની પહેલી પ્રતિક્રિયા આવી. સોમવારે મોડી રાત્રે ...

4 લોકો જીવતા ભૂંજાયા : પગાર અને કર્મચારીઓ સાથે ઝઘડામાં ડ્રાઈવરે જ કર્યો અગ્નિકાંડ

4 લોકો જીવતા ભૂંજાયા : પગાર અને કર્મચારીઓ સાથે ઝઘડામાં ડ્રાઈવરે જ કર્યો અગ્નિકાંડ

મહારાષ્ટ્રના પૂણે નજીક એક ખાનગી કંપનીની બસમાં આગ લાગતા ચાર કર્મચારીઓ જીવતા ભૂંજાઈ ગયા હતા. આ મામલે જ્યારે પોલીસે તપાસ ...

મંત્રી ધનંજય મુંડેએ આપ્યુ રાજીનામું

મંત્રી ધનંજય મુંડેએ આપ્યુ રાજીનામું

મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અને અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા ધનંજય મુંડેએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મુખ્યમંત્રી ...

કેન્દ્રીય મંત્રીની પુત્રી સાથે છેડતી, 4 આરોપીઓની ધરપકડ: 3ની શોધખોળ ચાલુ

કેન્દ્રીય મંત્રીની પુત્રી સાથે છેડતી, 4 આરોપીઓની ધરપકડ: 3ની શોધખોળ ચાલુ

જલગાંવના એસપી મહેશ્વર રેડ્ડીના જણાવ્યા અનુસાર, છેડતી કેસમાં 2 માર્ચે મુક્તાઈનગર પોલીસ સ્ટેશનમાં 7 લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી. ...

Page 2 of 16 1 2 3 16