Tag: modi

ખેડૂતોની રક્ષા માટે મોટી કિંમત ચૂકવવા પણ તૈયાર: મોદી

વડાપ્રધાન મોદીએ મધ્યપૂર્વમાં ફસાયેલા ભારતીયોની મદદ માટે નિર્દેશો આપ્યા : CCSની તાકીદની બેઠક

ઈરાન પર હુમલો કરીને યુએસ-ઇઝરાયલે મધ્યપૂર્વમાં વધુ એક યુદ્ધ છેડ્યું છે, ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનીની હત્યા બાદ ઈરાન બદલો ...

નરેન્દ્ર મોદી બન્યા સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનારા બીજા નેતા

ગુજરાત હવે સેમી કન્ડક્ટર હબ : પીએમ કરશે ઉદ્ઘાટન

ગુજરાત આજથી સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં હબ બનવા જઈ રહ્યું છે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદના સાણંદમાં સેમી કન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે.આ પહેલા ...

એલિસી પેલેસમાં મોદીનું મેક્રોને કર્યું ભવ્ય સ્વાગત

ભારત અને ફ્રાન્સ હવે કોઈ પણ એક દેશના પ્રભુત્વ સામે ઝૂકવા તૈયાર નથી

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની વૈશ્વિક સ્પર્ધામાં ભારત અને ફ્રાન્સ હવે કોઈ પણ એક દેશના પ્રભુત્વ સામે ઝૂકવા તૈયાર નથી. ફ્રાન્સના ...

યુદ્ધ હજુ ચાલુ છે પરંતુ હમાસ માટે આ અંતની શરૂઆત છે : નેતન્યાહૂ

ભારત અને ઇઝરાયલ વચ્ચે મજબૂત ગઠબંધન : નેતન્યાહુ

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પીએમ નરેન્દ્ર મોદીના આગામી પ્રવાસ પહેલા ભારતની ભવ્ય પ્રશંસા કરતા બંને દેશો વચ્ચે 'મજબૂત ગઠબંધન' હોવાનું ...

વ્યક્તિગત નેતા તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ કરતા નરેન્દ મોદી અને શી જિનપિંગનું કદ મોટું

વ્યક્તિગત નેતા તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ કરતા નરેન્દ મોદી અને શી જિનપિંગનું કદ મોટું

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત પોતાની જગત જમાદાર બનવાના પેંતરા કરી રહ્યા છે. વળી તેને 'નોબલ પુરસ્કાર'નું ભૂત વકગયું છે. ...

અમદાવાદમાં પીએમના હસ્તે પતંગ મહોત્સવનો પ્રારંભ

અમદાવાદમાં પીએમના હસ્તે પતંગ મહોત્સવનો પ્રારંભ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સાબરમતી નદીના કિનારે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લીધો હતો. આ રંગીન અને જીવંત ઉત્સવ ભારત ...

પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે ૧૦૧મી જન્મજયંતિ

પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે ૧૦૧મી જન્મજયંતિ

આજે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની ૧૦૧મી જન્મજયંતિ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત કૃતજ્ઞ ...

શાંતિ અને સત્ય માટે અત્યાચારોનો અંત આવશ્યક : પીએમ મોદી

શાંતિ અને સત્ય માટે અત્યાચારોનો અંત આવશ્યક : પીએમ મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના ઉડ્ડુપીમાં જગદ્ગુરુ શ્રી શ્રી સુગુણેન્દ્ર તીર્થ સ્વામીજીએ વિશ્વ ગીતા પર્યાય-લક્ષ્ય કંઠ ગીતા પરાયણ કાર્યક્રમમાં તેમણે ...

કાશીથી 4 વંદે ભારત ટ્રેનને પ્રસ્થાન કરાવતા મોદી

કાશીથી 4 વંદે ભારત ટ્રેનને પ્રસ્થાન કરાવતા મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વારાણસીથી ચાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપી હતી. તેમણે કહ્યું, “હવે વિદેશી પ્રવાસીઓ પણ ...

Page 1 of 17 1 2 17