હાથીના પગ નીચે કચડાઇ જજો પણ સનાતન ધર્મના વિરોધીના દેવસ્થાનમાં ક્યારેય ન જતા : મોરારિબાપુ
સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓએ છેલ્લા બે મહિનામાં ભગવાન શિવ, કૃષ્ણ અને અન્ય દેવી દેવતાઓ સંદર્ભે કરેલા વાણીવિલાસ બાદ હવે સનાતની ...
સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓએ છેલ્લા બે મહિનામાં ભગવાન શિવ, કૃષ્ણ અને અન્ય દેવી દેવતાઓ સંદર્ભે કરેલા વાણીવિલાસ બાદ હવે સનાતની ...
પૂ.મોરારિબાપુની રામકથા તાપી જીલ્લામાં સોનગઢ ખાતે ચાલી રહી છે. આ આદિવાસી વિસ્તારોમાં વટાળ પ્રવુતિઓ પણ ચાલે છે. અનેક કારણોસર લોકોનું ...
સેંજળધામમાં માઘ પૂર્ણિમા પર્વે પાટોત્સવ, સાધુ સમાજના સમૂહલગ્ન સાથે ભોજલરામબાપા જગ્યાને ધ્યાનસ્વામી બાપા સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો. આ પ્રસંગે મોરારિબાપુએ ...
મહારાષ્ટ્રમાં જલગાંવ નજીક રેલ્વે ટ્રેક પર એક દુર્ધટના સર્જાઈ હતી અને તેમાં પ્રાપ્ત વિગતો અનુસાર ૧૧ લોકોનાં મોત નિપજયા છે. ...
મહુવા તાલુકાના તલગાજરડાની તપોભૂમિમાં દર વર્ષે દરેક જિલ્લામાંથી એક એક શ્રેષ્ઠ શિક્ષકને શિક્ષક સંઘ દ્વારા પસંદ કરીને ચિત્રકૂટ એવોર્ડ એનાયત ...
પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરૂ અને રામચરિત માનસના ઉપદેશોનો વિશ્વભરમાં પ્રસાર કરવામાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર પૂજ્ય મોરારી બાપૂએ આજે સમેત શિખર ...
સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ-ટીંબી (જી.ભાવનગર) ખાતે તા.૫ જાન્યુઆરીના રોજ કથાકાર પૂ. મોરારીબાપુએ પધરામણી કરી આશીર્વાદ પાઠવ્યા હતા. પૂજ્ય બાપુનું હોસ્પિટલના ...
મહુવા ખાતે મોરારીબાપુ દ્વારા ગુજરાતી ભાષાના ચાર વિદ્યમાન કવિઓને કવિતા ક્ષેત્રના પ્રતિષ્ઠિત નરસિંહ મહેતા એવોર્ડથી વંદના કરીને સન્માનિત કર્યા હતા. ...
આગામી તા.૨૩ ને ગુરૂવારના રોજ બપોરે ૩ થી સાંજના ૬ વાગ્યા સુધી મોરારીબાપુના સાનિધ્યમાં કાગના ફળીએ કાગની વાતો વિષય અંતર્ગત ...
કોરોના મહામારી દરમિયાન સોમનાથ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલ ડિઝીટલ દર્શન સેવાનો લ્હાવો ઘરેબેઠા કરોડો ભક્તોએ લીધેલો હતો. ત્યાર બાદ દેશ-વિદેશમાં ...
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.