Tag: rupala vivad

રૂપાલા સામે લડાઈથી હિન્દુત્વને પહોંચશે નુકસાન : સમાધાનની તરફેણમાં અવિચલદાસજી

રૂપાલા સામે લડાઈથી હિન્દુત્વને પહોંચશે નુકસાન : સમાધાનની તરફેણમાં અવિચલદાસજી

પરશોત્તમ રૂપાલાનાં નિવેદન મામલે હવે સંતોએ મેદાનમાં ઝંપલાવ્યું છે. સંત સમિતિનાં રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા સમગ્ર મામલે બંને પક્ષો ભેગા થઈ ...

વિવાદને હવે શાંત કરવો જોઈએ. : પરશોત્તમ રૂપાલા વિવાદમાં પ્રવિણ તોગડીયાએ આપ્યું નિવેદન

વિવાદને હવે શાંત કરવો જોઈએ. : પરશોત્તમ રૂપાલા વિવાદમાં પ્રવિણ તોગડીયાએ આપ્યું નિવેદન

પરશોત્તમ રૂપાલા વિવાદમાં આંતરરાષ્ટ્રીય હિંન્દુ પરિષદનાં અધ્યક્ષ પ્રવિણ તોગડીયાએ મહત્ત્વનું નિવેદન આપ્યું છે. રૂપાલાની ટીપ્પણી બાદ સર્જાયેલ વિવાદ અંગે જવાબ ...

રૂપાલા વિવાદ ફરી દિલ્હી :અમીત શાહ કોઈ નિર્ણય લેશે ?

રૂપાલા વિવાદ ફરી દિલ્હી :અમીત શાહ કોઈ નિર્ણય લેશે ?

ગુજરાતમાં રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાના વિવાદી વિધાનો પર ક્ષત્રિય સમાજે માંડેલા મોરચામાં હવે સમાધાનની કોઈ ...

માફી મંજૂર નથી : BJP-ક્ષત્રિયો વચ્ચેની બેઠક નિષ્ફળ

ક્ષત્રિય સંકલ સમિતિએ સાંજે પાંચ વાગ્યા સુધીનું આપ્યું અલ્ટી મેટમ

લોકસભા ચૂંટણી ટાણે ક્ષત્રિય સમાજ અંગે વિવાદિત ટિપ્પણી કરતાં પરશોત્તમ રૂપાલાએ ભાજપને મુશ્કેલીમાં મૂકી દીધો છે. તેમની આ ટિપ્પણીની અસર ...

માફી મંજૂર નથી : BJP-ક્ષત્રિયો વચ્ચેની બેઠક નિષ્ફળ

માફી મંજૂર નથી : BJP-ક્ષત્રિયો વચ્ચેની બેઠક નિષ્ફળ

રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈ રાજપૂત સમાજમાં રોષ ભભૂક્યો છે. આ અંગે ગઈકાલે ભાજપના પ્રદેશ પ્રમુખ ...

વિવાદ શાંત પાડવા મુખ્યમંત્રી તથા પ્રદેશ પ્રમુખ મેદાને

વિવાદ શાંત પાડવા મુખ્યમંત્રી તથા પ્રદેશ પ્રમુખ મેદાને

લોકસભાની ચૂંટણીમાં રાજકોટની બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશે જ વિવાદાસ્પદ વિધાનોનો વિવાદ વધુને વધુ સ્ફોટક બની રહ્યો ...

પરષોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કુંડારિયા કરી શકે છે ઉમેદવારી ?

પરષોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કુંડારિયા કરી શકે છે ઉમેદવારી ?

લોકસભા ચૂંટણીને લઇ રાજકિય માહોલ ગરમાયો છે ત્યારે રાજકોટ લોકસભા બેઠક પર બીજેપી રૂપાલાને બદલી શકે છે. વિવાદીત ટીપ્પણી બાદ ...

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરશે પાટીલ

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરશે પાટીલ

પરસોત્તમ રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદને શાંત પાડવા પાટીલ એક્ટિવ થયા છે. આ વિવાદને શાંત પાડવા પાટીલ આજે રાજકોટમાં સૌરાષ્ટ્રના ક્ષત્રિય ...