Tag: shishuvihar

શિશુવિહારમાં યોજાયો ૮૩મો હોલિકા ઉત્સવ

શિશુવિહારમાં યોજાયો ૮૩મો હોલિકા ઉત્સવ

૭ માર્ચ બુધવારે ,શિશુવિહાર પ્રાંગણમાં ૮૩ વર્ષથી યોજાતા હોળી પર્વ પ્રસંગે જૂના વિદ્યાર્થીઓના સ્નેહમિલન તરીકે ફાગણ પૂર્ણિમા પ્રસંગે ઉજવાઈ ગયું. ...

શિશુવિહાર દ્વારા ૬ મહિનામાં ૬૬૦૦ બાળકો માટે યોજાઇ સ્વાસ્થ્ય શિબિરો

શિશુવિહાર દ્વારા ૬ મહિનામાં ૬૬૦૦ બાળકો માટે યોજાઇ સ્વાસ્થ્ય શિબિરો

વાઘ બકરી ટી ફાઉન્ડેશન (ભારત)ના વિશેષ સહયોગથી ભાવનગરની સામાજિક સંસ્થા શિશુવિહાર દ્વારા ભાવનગર શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ૫૫ ...

૭૦૦થી વધુ કિશોરીઓને તેના વિકાસ અને સંરક્ષણ અંગે માર્ગદર્શન અપાયું

૭૦૦થી વધુ કિશોરીઓને તેના વિકાસ અને સંરક્ષણ અંગે માર્ગદર્શન અપાયું

સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન અંતર્ગત ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા શિશુવિહાર સંસ્થા પ્રાંગણમાં બેટી બચાવો બેટી ...

શિશુવિહારમા માનભાઈ ભટ્ટની સ્મૃતિમાં યોજાયો નાગરિક અભિવાદન સમારોહ

શિશુવિહારમા માનભાઈ ભટ્ટની સ્મૃતિમાં યોજાયો નાગરિક અભિવાદન સમારોહ

ગુજરાતના મુઠ્ઠી ઉંચેરા લોક સેવક અને શિશુવિહાર સંસ્થાના સ્થાપક માનભાઈ ભટ્ટની સ્મૂતિમાં સતત ૩૨મો નાગરિક સન્માન સમારોહ ગઇકાલે રવિવારે શિશુવિહાર ...

શિશુવિહાર સંસ્થા દ્વારા યોજાયો ૩૧મો વડીલ વંદના કાર્યક્રમ

શિશુવિહાર સંસ્થા દ્વારા યોજાયો ૩૧મો વડીલ વંદના કાર્યક્રમ

ગુજરાતના જાણીતા તત્વ ચિંતક સ્વામીની સુલભાનંદાજીની અધ્યક્ષતામાં શિશુવિહાર પ્રાંગણમાં ૩૧મો વડીલ વંદના કાર્યક્રમ યોજાઈ ગયો. ભાવનગરની સેવા સંસ્થા શિશુવિહારના આજીવન ...

ભાલ વિસ્તારનાં નર્મદ ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવી

ભાલ વિસ્તારનાં નર્મદ ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવી

શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃત્તિ અંતર્ગત નિરમા નિરમા લિમિટેડનાં સૌજન્યથી આજરોજ ભાલ વિસ્તારનાં નર્મદ ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવી હતી. ...

ગ્રામ્ય વિસ્તારની દિકરીઓને રૂ.૬ લાખની સ્કૉલરશિપનું વિતરણ

ગ્રામ્ય વિસ્તારની દિકરીઓને રૂ.૬ લાખની સ્કૉલરશિપનું વિતરણ

મહિલા સશક્તિકરણ અંતર્ગત નયી તાલીમની શાળાઓમાં અભ્યાસ કરતી ધોરણ- ૧૦ અને ૧૨ ની ૨૦૦ દીકરીઓને રૂ. ૬ લાખની સ્કોલરશીપનું વિતરણ ...

શહેરમાં 13મીએ ગુજરાતી, મરાઠી, કોંકણી અને સિંધી કવિઓનો જામશે મુશાયરો

શહેરમાં 13મીએ ગુજરાતી, મરાઠી, કોંકણી અને સિંધી કવિઓનો જામશે મુશાયરો

રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી, દિલ્હી અને શિશુવિહાર સંસ્થા, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે તારીખ ૧૩ ઓગસ્ટ, શનિવારે સાંજે ૫-૩૦ વાગ્યે પશ્ચિમ ભારતીય કવિસંમેલન ...