Tag: Uttar kashi

ઉત્તરકાશીમાં હેલિકોપ્ટર ક્રેશ, 5નાં મોત:2 મુસાફરો ગંભીર

ઉત્તરકાશીમાં હેલિકોપ્ટર ક્રેશ, 5નાં મોત:2 મુસાફરો ગંભીર

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગુરુવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 5 મુસાફરોના મોત થયા છે, જ્યારે 2 મુસાફરો ગંભીર રીતે ...

સેનાની મદદથી રેટ માઇનર્સે ખોદકામ શરૂ : 41 મજૂરો જલ્દી આવશે બહાર

સેનાની મદદથી રેટ માઇનર્સે ખોદકામ શરૂ : 41 મજૂરો જલ્દી આવશે બહાર

ઉત્તરાખંડની ટનલમાં ફસાયેલા 41 મજૂરોને સુરક્ષિત કાઢવા માટે 12 સભ્યોના રેટ માઇનર્સની ટીમ પણ પહોંચી છે. ટનલની ઉપરથી પણ વર્ટિકલ ...

“હું ઠીક છું તમે સમયસર જમી લેજો.” 10 દિવસથી ટનલમાં ફસાયેલા મજૂરે તેના માતાપિતા માટે સંદેશો મોકલાવ્યો

“હું ઠીક છું તમે સમયસર જમી લેજો.” 10 દિવસથી ટનલમાં ફસાયેલા મજૂરે તેના માતાપિતા માટે સંદેશો મોકલાવ્યો

“હું ઠીક છું મા. તમે સમયસર જમી લેજો.” 10 દિવસથી ઉત્તરાખંડની ટનલમાં ફસાયેલા 41 મજૂરોમાંથી એક મજૂરે તેના માતાપિતા માટે ...

ટનલમાં ફસાયેલા કામદારોને 9 દિવસ પછી ભોજન મળ્યું

ટનલમાં ફસાયેલા કામદારોને 9 દિવસ પછી ભોજન મળ્યું

ઉત્તરકાશીમાં યમુનોત્રી નેશનલ હાઈવે પર નિર્માણાધીન સિલ્ક્યારા ટનલનો એક ભાગ તૂટી પડવાને કારણે 41 મજૂરો છેલ્લા એક સપ્તાહથી ફસાયેલા છે. ...

40 કામદારો જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે

40 કામદારો જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં સિલ્ક્યારામાં નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડ્યો છે. સુરંગની અંદર લગભગ 40 કામદારો જીવન અને મૃત્યુ વચ્ચે ...

ઉત્તર કાશી સિલક્યારા ટનલ દુર્ઘટના: ફસાયેલા શ્રમિકો સાથે વૉકી-ટૉકીથી થયો સંપર્ક,ઓક્સીજનની કરી માંગ

ઉત્તર કાશી સિલક્યારા ટનલ દુર્ઘટના: ફસાયેલા શ્રમિકો સાથે વૉકી-ટૉકીથી થયો સંપર્ક,ઓક્સીજનની કરી માંગ

ઉત્તરકાશી યમુનોત્રી હાઈવે પર નિર્માણાધીન ટનલ દુર્ઘટના બાદ સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. ઉત્તરકાશી રિલ્ક્યારા ટનલમાં ઉત્તરાખંડ સહિત ઝારખંડ, ...

કચ્છમાં આકાશી આફત વચ્ચે ધરા ધ્રુજી

ઉત્તરકાશીમાં ભૂકંપ: કેન્દ્રબિંદુ જોશીમઠથી માત્ર 250 કિમી જ દૂર

ઉત્તરાખંડમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો હોવાનું સામે આવ્યું છે. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાંથી આફત હટવાનું નામ નથી લઈ રહી. શુક્રવારે મોડી રાત્રે ...

ઉત્તરકાશીમાં બરફમાં ફસાયેલા ભાવનગર જિલ્લાના અર્જુનસિંહ હજી પણ લાપતા

ઉત્તરકાશીમાં બરફમાં ફસાયેલા ભાવનગર જિલ્લાના અર્જુનસિંહ હજી પણ લાપતા

ઉત્તરકાશીના ડોકરાણી બામક ગ્લેશિયર વિસ્તારમાં રેસ્ક્યૂ ટીમે બુધવારે 19 પર્વતારોહકોના મૃતદેહો બહાર કાઢ્યા છે. 10 પર્વતારોહી હજી પણ લાપતા છે. ...

ઉત્તરકાશી હિમપ્રપાતમાંઅત્યાર સુધીમાં કુલ 19 લોકો મોતને ભેટ્યાં, 10 હજુય લાપતા

ઉત્તરકાશી હિમપ્રપાતમાંઅત્યાર સુધીમાં કુલ 19 લોકો મોતને ભેટ્યાં, 10 હજુય લાપતા

ઉત્તરકાશી હિમપ્રપાત દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 19 લોકોના મોત થયા છે, જ્યારે 10 લોકો હજુ પણ લાપતા છે. તમને જણાવી દઈએ ...

Page 1 of 2 1 2