Wednesday, June 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

સણોસરાની લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ ખાતે પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા યોજાઈ

વિષય નિષ્ણાતોએ આપ્યું માર્ગદર્શન: સફળ ખેડૂતોએ અનુભવો રજૂ કર્યા, સ્ટોલની મુલાકાત લેવાઈ

dharmendravaghela by dharmendravaghela
2026-06-10 12:40:52
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

વિકસિત ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત સિહોર તાલુકાના સણોસરા સ્થિત લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ ખાતે એગ્રીકલ્ચર ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સી (ATMA) અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ (GPKVB) દ્વારા પ્રાકૃતિક કૃષિ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરાયો હતો.
આ કાર્યશાળામાં પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો, તેના ફાયદા અને માનવ જીવનમાં તેના મહત્વ વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સુજાનસિંહ ગોહિલ અને લોકભારતીના નિયામક ડૉ. અરુણ દવેએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.
જ્યારે માસ્ટર ટ્રેનર મહેન્દ્રભાઈ કવાડે પ્રાકૃતિક કૃષિના આયામો અને ‘આત્મા’ના પ્રોજેક્ટ ડિરેક્ટર જે. એન. પરમારે ખેત બચાવો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. નાયબ બાગાયત નિયામક એમ. બી. વાઘમશીએ બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી તેમજ વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. નિગમ શુક્લાએ તેના માનવજીવન પર થતા ફાયદાઓ સમજાવ્યા હતા. અંતમાં, સફળ ખેડૂતોએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા અને મહાનુભાવોએ કૃષિ સ્ટોલની મુલાકાત લીધી હતી.

Tags: krushi karyashalalokbhartisanosara
Previous Post

ધાર્મિક પરંપરા : પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે મહિલાઓ દ્વારા પૂજન આરાધના

dharmendravaghela

dharmendravaghela

Related News

ધાર્મિક પરંપરા : પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે મહિલાઓ દ્વારા પૂજન આરાધના
ભાવનગર

ધાર્મિક પરંપરા : પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે મહિલાઓ દ્વારા પૂજન આરાધના

June 10, 2026
ભાવનગર

તળાજાના માથાભારે શખ્સની ‘પાસા’ હેઠળ ધરપકડ, સુરત જેલ ભેગો કરાયો

June 10, 2026
સાયબર ક્રાઈમનો સપાટો: કમિશનની લાલચે બેંક ખાતું ભાડે આપનાર ‘મ્યુલ એકાઉન્ટ’ ધારક ઝડપાયો
ભાવનગર

સાયબર ક્રાઈમનો સપાટો: કમિશનની લાલચે બેંક ખાતું ભાડે આપનાર ‘મ્યુલ એકાઉન્ટ’ ધારક ઝડપાયો

June 10, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.