Tuesday, July 7, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ગુજરાત હાઉસિંગ બોર્ડની કાર્યવાહીઃ ભરતનગરના ૪૦ જર્જરિત મકાનો પર ફેરવાયું બુલડોઝર

નોટિસ બાદ વીજ-પાણીના જોડાણો કાપી મકાનો ખાલી કરાવાયા; આગામી દિવસોમાં વધુ ૮૫ મકાનો તોડી પાડવાની તૈયારી

dharmendravaghela by dharmendravaghela
2026-07-07 12:00:27
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર,તા.૭
ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ૩,૭૦૦થી વધુ જર્જરિત મકાનો વર્ષોથી મોત સમાન ઝળુંબી રહ્યા છે. આ ગંભીર જોખમને ધ્યાને રાખીને તંત્ર દ્વારા ચોમાસા પહેલા તમામ મકાનોને નોટિસ આપવામાં આવી હતી. રહીશો દ્વારા મકાનો ખાલી ન કરાતા આખરે અતિશય જોખમી મકાનોના નળ, ગટર અને વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા હતા. મકાનો ખાલી થતાં જ તંત્રએ ભરતનગરના મારુતિનગર અને કૈલાશનગરમાં કુલ ત્રણ બ્લોકના ૪૦ જેટલા મકાનો પર બુલડોઝર ફેરવી તેને જમીનદોસ્ત કર્યા હતા.
હાઉસિંગ બોર્ડ આગામી દિવસોમાં પણ આ ડિમોલિશનની કામગીરી ચાલુ રાખશે. ભરતનગરના શિવનગર, મારુતિનગર અને કૈલાશનગર વિસ્તારના વધુ ૭ બ્લોકના ૮૫ મકાનો તોડી પાડવાની તૈયારી કરી લેવાઈ છે. બીજી તરફ, ઘરવિહોણા બનેલા કૈલાશનગરના રહીશોએ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચીને આક્રોશ સાથે વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કરી આપવા તંત્રને ઉગ્ર રજૂઆત કરી હતી.

Previous Post

નાનભા શેરીમાં જર્જરિત દીવાલ ધરાશાયીઃ કાટમાળ રસ્તા પર ફેલાતાં વાહનચાલકો પરેશાન

Next Post

શહેર ભાજપ દ્વારા ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી જન્મ જયંતિ પખવાડીયા અન્વયે ‘કાર્યકર્તા સંમેલન’ યોજાયું.

dharmendravaghela

dharmendravaghela

Related News

જગ્યા હોય તે ઘરના દરેક આંગણામાં કરંજ, ચંપાના વૃક્ષો વાવોઃ દેવેન શેઠ
ભાવનગર

જગ્યા હોય તે ઘરના દરેક આંગણામાં કરંજ, ચંપાના વૃક્ષો વાવોઃ દેવેન શેઠ

July 7, 2026
શહેર ભાજપ દ્વારા ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી જન્મ જયંતિ પખવાડીયા અન્વયે ‘કાર્યકર્તા સંમેલન’ યોજાયું.
ભાવનગર

શહેર ભાજપ દ્વારા ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી જન્મ જયંતિ પખવાડીયા અન્વયે ‘કાર્યકર્તા સંમેલન’ યોજાયું.

July 7, 2026
નાનભા શેરીમાં  જર્જરિત દીવાલ ધરાશાયીઃ કાટમાળ રસ્તા પર ફેલાતાં વાહનચાલકો પરેશાન
ભાવનગર

નાનભા શેરીમાં જર્જરિત દીવાલ ધરાશાયીઃ કાટમાળ રસ્તા પર ફેલાતાં વાહનચાલકો પરેશાન

July 7, 2026
Next Post
શહેર ભાજપ દ્વારા ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી જન્મ જયંતિ પખવાડીયા અન્વયે ‘કાર્યકર્તા સંમેલન’ યોજાયું.

શહેર ભાજપ દ્વારા ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી જન્મ જયંતિ પખવાડીયા અન્વયે 'કાર્યકર્તા સંમેલન' યોજાયું.

જગ્યા હોય તે ઘરના દરેક આંગણામાં કરંજ, ચંપાના વૃક્ષો વાવોઃ દેવેન શેઠ

જગ્યા હોય તે ઘરના દરેક આંગણામાં કરંજ, ચંપાના વૃક્ષો વાવોઃ દેવેન શેઠ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.