Wednesday, July 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

આયોજન: ઘોઘા રોડ વિસ્તારની સમસ્યાના નિવારણ માટે મુખ્ય ડ્રેનેજ લાઈન અને નાળાને વિકસાવાશે

અધિકારીઓને સાથે રાખી કમિશનર મીનાએ સ્થળ મુલાકાત કરી સમસ્યાના નિવારણ માટે આપી સૂચના

dharmendravaghela by dharmendravaghela
2026-07-15 13:37:36
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર શહેરના ઘોઘા રોડ પર આવેલ લાખાજીનગર, રામદેવનગર, મારુતિનગર અને બાપુનગર સહિતના વિસ્તારોમાંથી પસાર થતી મુખ્ય ડ્રેનેજ લાઈન વર્ષો જૂની થઈ ગઈ છે. બાપુનગર પમ્પિંગ સ્ટેશનથી રૂવા બાલયોગીનગર પમ્પિંગ સ્ટેશન સુધીની આ લાઈનમાં અવારનવાર ભંગાણ સર્જાય છે. તાજેતરમાં છેલ્લા ૧૫ દિવસમાં ત્રણ સ્થળોએ ભંગાણ થતાં ડ્રેનેજના પાણી ઉભરાવાની સમસ્યા વધી ગઈ છે, જેના કારણે સ્થાનિક નાગરિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ મ્યુનિસિપલ કમિશનર, સિટી એન્જિનિયર, કાર્યપાલક ઇજનેર અને સ્થાનિક નગરસેવકોની ઉપસ્થિતિમાં સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કમિશનરે અધિકારીઓને તાત્કાલિક સર્વે હાથ ધરીને ડ્રેનેજ લાઈનના અપગ્રેડેશન માટેની તકનિકી કામગીરી ઝડપથી શરૂ કરવા સૂચના આપી હતી.
આ ઉપરાંત, મંત્રેશથી બાલા હનુમાન જતાં રિંગ રોડ પર આવેલા ખુલ્લા નાળાનું પણ નિરીક્ષણ કરાયું હતું. આ નાળાને શક્યતા મુજબ આર.સી.સી. બોક્સ કલવર્ટમાં રૂપાંતરિત કરવા તેમજ બાલયોગીનગરથી સોમનાથ વિસ્તાર તરફના નાળાની યોગ્ય સફાઈ કરી તેને ખુલ્લો કરવા આદેશ અપાયા છે, જેથી ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ સરળતાથી થઈ શકે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની ડ્રેનેજ અને પાણીના નિકાલની વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા આ વિકાસકાર્યોને પ્રાથમિકતા આપવામાં આવશે.

Tags: bhavnagardranej lineghogha road
Previous Post

નવા સરોડ અને ખીજડીયામાં બાલિકા પંચાયત દ્વારા પ્રેરણાદાયી વૃક્ષારોપણ

dharmendravaghela

dharmendravaghela

Related News

નવા સરોડ અને ખીજડીયામાં બાલિકા પંચાયત દ્વારા પ્રેરણાદાયી વૃક્ષારોપણ
ભાવનગર

નવા સરોડ અને ખીજડીયામાં બાલિકા પંચાયત દ્વારા પ્રેરણાદાયી વૃક્ષારોપણ

July 15, 2026
એમ્બ્યુલન્સમાં દર્દીની બદલે દારૂની હેરાફેરી!
ભાવનગર

એમ્બ્યુલન્સમાં દર્દીની બદલે દારૂની હેરાફેરી!

July 15, 2026
બોટાદમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મામલે થયેલી યુવાનની હત્યામાં ૪ આરોપી ઝડપાયા
ભાવનગર

બોટાદમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મામલે થયેલી યુવાનની હત્યામાં ૪ આરોપી ઝડપાયા

July 15, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.