Wednesday, August 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વિપક્ષ ચર્ચા કરે, દરેક વાતનો જવાબ આપીશ: અમિત શાહ

બપોરે 3 વાગ્યાથી ચર્ચા શરૂ કરો, હું પોતે બેસીશ; હોબાળા વચ્ચે બંને ગૃહોની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત

dharmendravaghela by dharmendravaghela
2026-08-12 13:19:06
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે બુધવારે કહ્યું- સરકાર દરેક મુદ્દા પર ચર્ચા માટે તૈયાર છે પરંતુ વિપક્ષ ગૃહને ચાલવા દે. આજે 3 વાગ્યાથી ચર્ચા શરૂ કરો. હું ગૃહમાં બેસીશ, બધાને સાંભળીશ અને કાલે 3 વાગ્યે બધાને જવાબ આપીશ. રાંચીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જને લઈને ઝારખંડ ભાજપના સાંસદો રાહુલ ગાંધી પાસે જવાબ માગી રહ્યા છે. તો બીજી તરફ વિપક્ષનું રામ મંદિર ચઢાવો ચોરી અને જંતર-મંતર પર લાઠીચાર્જના વિરોધમાં પ્રદર્શન ચાલુ છે.
સંસદના ચોમાસું સત્રના 18મા દિવસે પણ સત્તાપક્ષ અને વિપક્ષે સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું. બુધવારે બંને ગૃહોમાં હોબાળો થયો, જે બાદ લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી છે. અમિત શાહે કહ્યું કે સત્ર શરૂ થયા પછી તેઓ દરરોજ સંસદ આવી રહ્યા છે અને પોતાના ચેમ્બરમાં હાજર રહે છે, પરંતુ વિપક્ષ બંને ગૃહોને ચાલવા દેતો નથી. તેમણે કહ્યું કે જ્યારે સંસદની કાર્યવાહી જ ચાલવા દેવામાં નથી આવી રહી તો ગૃહમાં જવાનો શું અર્થ છે. સરકાર દરેક મુદ્દા પર ચર્ચા માટે તૈયાર છે.અમિત શાહે આગળ કહ્યું- હવે જનતા નક્કી કરે કે વાસ્તવમાં કોણ ભાગી રહ્યું છે.ગૃહમંત્રીએ કહ્યું કે સરકાર પાસે છુપાવવા માટે કંઈ નથી. તેઓ આ મુદ્દા પર ચર્ચાની સાથે-સાથે એ વાત પર પણ ચર્ચા કરવા માટે તૈયાર છે કે વિપક્ષ ચર્ચા કેમ કરવા માંગતો નથી.

Tags: amit shahcharchaindiareply
Previous Post

માઇનિંગ પર સંસદમાં બિલ રજૂ, હવે રાજ્યોનું નિયંત્રણ ઘટશે

Next Post

50 ફૂટના તિરંગા સાથે સિહોરમાં નીકળી ભવ્ય તિરંગા યાત્રા

dharmendravaghela

dharmendravaghela

Related News

માઇનિંગ પર સંસદમાં બિલ રજૂ, હવે રાજ્યોનું નિયંત્રણ ઘટશે
તાજા સમાચાર

માઇનિંગ પર સંસદમાં બિલ રજૂ, હવે રાજ્યોનું નિયંત્રણ ઘટશે

August 11, 2026
કેદારનાથ, બદ્રીનાથ સહીત યાત્રાધામોમાં ભારે વરસાદ અને પૂરનું રેડ એલર્ટ
તાજા સમાચાર

કેદારનાથ, બદ્રીનાથ સહીત યાત્રાધામોમાં ભારે વરસાદ અને પૂરનું રેડ એલર્ટ

August 11, 2026
H-1B અને L-1 વિઝા એક્સટેન્શન માટે નવો નિયમ લાગુ, વધારાની ફી ચૂકવવી પડશે
આંતરરાષ્ટ્રીય

H-1B અને L-1 વિઝા એક્સટેન્શન માટે નવો નિયમ લાગુ, વધારાની ફી ચૂકવવી પડશે

August 11, 2026
Next Post
50 ફૂટના તિરંગા સાથે સિહોરમાં નીકળી ભવ્ય તિરંગા યાત્રા

50 ફૂટના તિરંગા સાથે સિહોરમાં નીકળી ભવ્ય તિરંગા યાત્રા

ભાવનગરમાં દશામાના વ્રતનો પ્રારંભ: વાજતે-ગાજતે નીકળી શોભા યાત્રા

ભાવનગરમાં દશામાના વ્રતનો પ્રારંભ: વાજતે-ગાજતે નીકળી શોભા યાત્રા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.