Saturday, December 27, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

શેરી ગરબાનું આયોજન પણ સરકાર તરફથી કરવામાં આવશે

યાત્રાધામમાં પણ નવરાત્રી ઉજવવાનો પણ સરકારનો નિર્ણય

aaspassdaily by aaspassdaily
2022-09-16 11:06:29
in પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

યુવાનો સહિત દરેક વયના લોકો સમગ્ર વર્ષ નવરાત્રિની રાહ જાેતા હોય છે. સૌ કોઈ માતાજીની ભક્તિમાં ગરબે ઘૂમવા ઉત્સુક હોય છે. છેલ્લા બે વર્ષથી કોરોના નવરાત્રિના રંગમાં ભંગ કર્યો હતો પણ આ વર્ષે કોરોનાના નિયંત્રણો ન હોવાથી ફરી એક વખત ખેલૈયાઓના પગ થનગની રહ્યા છે આદ્યશક્તિ આરાધનાના પર્વ નવરાત્રીનું આયોજન યાત્રાધામમાં કરવામાં આવશે આ અંગેનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. આ નવરાત્રીના પર્વનું આયોજન 26-9-2022થી 4-10-2022 સુધી કરવામાં આવશે ,શેરી ગરબાનું આયોજન પણ સરકારતરફથી કરવામાં આવશે ,આ તમામ ખર્ચ સરકાર ઉઠાવશે. નવરાત્રીમાં લોક ગાયકોને પણ બોલાવવામાં આવશે.

 

 

Tags: gujaratsarkarsheri garba aayojan
Previous Post

અમદાવાદરમાં BRTS બસમાં અચાનક આગ લાગતા અફરાતફરી

Next Post

દેશમાં 6 રાજયોમાં 40 ઠેકાણે ઈડીના દરોડા

aaspassdaily

aaspassdaily

Related News

અમેરિકામાં ગેરકાયદેરીતે રહેતા ૩૦ ભારતીય નાગરિકની ધરપકડ
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં ગેરકાયદેરીતે રહેતા ૩૦ ભારતીય નાગરિકની ધરપકડ

December 25, 2025
અમેરિકાથી વેટિકન અને જેરુસલેમ સુધી નાતાલની ઉજવણી
આંતરરાષ્ટ્રીય

અમેરિકાથી વેટિકન અને જેરુસલેમ સુધી નાતાલની ઉજવણી

December 25, 2025
કર્ણાટકમાં માર્ગ અકસ્માતમાં ૧૦થી વધુ લોકો જીવતા ભુંજાયા
તાજા સમાચાર

કર્ણાટકમાં માર્ગ અકસ્માતમાં ૧૦થી વધુ લોકો જીવતા ભુંજાયા

December 25, 2025
Next Post
દેશમાં 6 રાજયોમાં 40 ઠેકાણે ઈડીના દરોડા

દેશમાં 6 રાજયોમાં 40 ઠેકાણે ઈડીના દરોડા

આ નવરાત્રીએ ગોહિલવાડના ગામોમાં ધરતી માતાની આરતી : રસાયણમુક્ત પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોનું અભિયાન

આ નવરાત્રીએ ગોહિલવાડના ગામોમાં ધરતી માતાની આરતી : રસાયણમુક્ત પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોનું અભિયાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.