Thursday, October 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

મહુવામાં નીકળેલ ખોજા સમાજના ધાર્મિક ઝુલુસમાં નારા લગાવી શખ્સોએ ત્રાસ ફેલાવ્યો

aaspassdaily by aaspassdaily
2022-09-26 13:59:57
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

મહુવા શહેરમાં રવિવારે રાત્રિના સમયે નીકળેલ ખોજા સમાજના ઝુલુંસમાં નારા લગાવી ઝુલુસની વચ્ચે માતમ શરૂ કરાવી દેવાતા જુલુસમાં અડચણ ઊભી થઈ હતી. આ બનાવ અંગે ખોજા સમાજના આગેવાને જુલુસમાં અડચણ અને ત્રાસ ફેલાવનાર ચાર ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે મળતી વિગતો મુજબ ખોજા શિયા ઇશ્ના અશરી જમાત દ્વારા રવિવારે રાત્રિના વફાત તકરીર અને ઝુલુસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ધાર્મિક કાર્યક્રમો બાદ ખોજા મિમ્બર થી પંજેતમી હોલ તરફ ઝુલુસ જઈ રહ્યું હતું ત્યારે સકીના પાસે મહમદરજા ફિદાહુસેન દાળિયાવાળા, નૂરઅલી શેરઅલી મુખી, ગુલો કડક, અબ્બાસ ઉર્ફે મૂડી સહિતના ૨૦ થી ૨૫ જેટલા માણસો તંત્રની મંજૂરી વગર સકીના હોલની અંદર તેમજ બહાર જાેરથી માઈક વગાડી નારાઓ બોલી જુલુસની વચ્ચે આવી માતમ શરૂ કરાવી દઈ જુલુસમાં વિક્ષેપ પાડી સમાજના લોકોમાં ભય અને ત્રાસ ફેલાય તેવું કૃત્ય કર્યું હતું. દરમિયાન સમાજના આગેવાનો અને પોલીસે વચ્ચે પડી મામલો શાંત પાડ્યો હતો.
આ બનાવ અંગે ખોજા સમાજના આગેવાન કાઝીમ અબ્બાસ નિશારઅલી રાજાણીએ મહમદરજા ફિદાહુસેન દાળિયા, નૂરઅલી શેરઅલી મુખી ગુલો કડક અને અબ્બાસ ઉર્ફે મુડી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મહુવા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

 

Tags: Firkhoja samaj zuluz adachanmahuva
Previous Post

સુભાષનગર વિસ્તારમાં આવેલ મકાનમાં વહેલી સવારે આગ

Next Post

ખોડીયાર મંદિરે પહોંચ્યા હજારો ભાવિકો સાથેના અનેક સંઘો

aaspassdaily

aaspassdaily

Related News

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!
તાજા સમાચાર

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!

October 15, 2025
જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત
તાજા સમાચાર

જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત

October 15, 2025
પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર

October 15, 2025
Next Post
ખોડીયાર મંદિરે પહોંચ્યા હજારો ભાવિકો સાથેના અનેક સંઘો

ખોડીયાર મંદિરે પહોંચ્યા હજારો ભાવિકો સાથેના અનેક સંઘો

ટાઉનહોલ ખાતે જૈનાચાર્ય ર્નિમળચંદ્ર સુરીશ્વરજીના આશિર્વાદ લઈ વર્ષીતપના તપસ્વીઓની શાતા પૂછતા ગૃહ મંત્રી હર્ષ સંઘવી

ટાઉનહોલ ખાતે જૈનાચાર્ય ર્નિમળચંદ્ર સુરીશ્વરજીના આશિર્વાદ લઈ વર્ષીતપના તપસ્વીઓની શાતા પૂછતા ગૃહ મંત્રી હર્ષ સંઘવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.