Tuesday, September 15, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

છેલ્લી રાતે, છેલ્લી ઘડી સુધી ગરબે રમવા ખેલૈયાઓ તત્પર

aaspassdaily by aaspassdaily
2022-10-04 13:32:51
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

આદ્યશક્તિના નવલા નોરતા આજે પૂર્ણ થવામાં છે. ખાસ કરીને પ્રોફેશનલ રાસ ગરબા માટે આજે છેલ્લો દિવસ છે. જ્યારે શાસ્ત્રોક્ત ઉજવણી મુજબ કાલે દશેરાએ વિજયા દશમીની ઉજવણી સાથે નવરાત્રીની પૂર્ણાહુતિ થશે.

ભાવનગરમાં પ્રોફેશનલ રાસ ગરબા આયોજકોએ એકમથી નોમ સુધીનું આયોજન કર્યું છે આથી આજે ખેલૈયાઓ માટે રાસ ગરબા લેવાની છેલ્લી રાત છે. ભાવનગર શહેરમાં નવરાત્રી રાસ ગરબાના થયેલા પ્રોફેશનલ આયોજનોમાં ઇસ્કોન ક્લબ ખાતે અત્યાધુનિક સાઉન્ડ, લાઇટ અને ઓરકેસ્ટ્રાના સથવારે સર્વશ્રેષ્ઠ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરરોજ ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસ કોડ સાથે રાસ ગરબે ઘુમી રહ્યા છે.

Tags: bhavnagarnavratri last day
Previous Post

મુલાયમ સિંહ માટે UPમાં પ્રાર્થનાઓનો દોર, ICUમાં ચાલી રહી છે સારવાર

Next Post

ભાવનગરમાં કાલે બે સ્થળોએ થશે પરંપરાગત રાવણ દહન

aaspassdaily

aaspassdaily

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
ભાવનગરમાં કાલે બે સ્થળોએ થશે પરંપરાગત રાવણ દહન

ભાવનગરમાં કાલે બે સ્થળોએ થશે પરંપરાગત રાવણ દહન

સ્પોર્ટસ શિક્ષકે વિદ્યાર્થીની સાથે શારીરીક અડપલા કરતા વાલીઓએ આપ્યો મેથીપાક

ઉતાવળે ઘોડી ચલાવવા અંગે ઠપકો આપતા પરિવાર ઉપર ટોળાનો હુમલો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.