Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અત્યાર સુધી કોંગ્રેસના નેતાઓ કયારેય સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ગયા છે?: મોદી

અર્બન નકસલવાદીઓએ સરદાર સરોવરનું કામ અટકાવ્યું હતું: પીએમ

aaspassdaily by aaspassdaily
2022-10-11 10:55:53
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

વડાપ્રધાન મોદીએ ગુજરાતના પ્રવાસના બીજા દિવસે આણંદના શાસ્ત્રી મેદાનમાં જનસભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી વિશ્વભરમાં સરદાર પટેલનું સન્માન થયું છે પણ કોંગ્રેસ વાળા હજી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી નથી ગયા. કોંગ્રેસ સરદાર પટેલના ચરણમાં માથુ નહીં નમાવે.
આણંદ ખાતે સભામાં વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું હતું કે આજે ગુજરાતની દીકરી મોડી રાત સુધી સ્કૂટી લઈને બહાર જાયા પણ મા-બાપ ચિંતા મુકત હોય છે. ઘણીવાર આણંદથી જાન નીકળે અને વડોદરા રોકાવવું પડતું હતું. આજે ગુજરાતે હરણફાળ પ્રગતિ કરી છે. ગામે ગામ પાકા રસ્તા બનાવ્યા. ઘેર ઘેર પીવાનું પાણી પહોંચાડયું છે.


વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે અર્બન નકસલવાદીઓએ સરદાર સરોવરનું કામ અટકાવ્યું હતું. ગુજરાતમાં કેટલાક ડેમ તો અગાઉની સરકારે બનાવ્યા પણ કેનાલ જ ન બનાવી. આ કામ 20 વર્ષ પહેલા શરૂ કરીને ભાજપે પુરું કર્યું હતું. મોદીએ જણાવ્યું હતું કે 20 વર્ષમાં દૂધ ઉત્પાદન અઢી ગણું વધ્યું છે. છેલ્લા 8 વર્ષમાં સરકારે ખેડૂત પશુ પાલકો માટે કામ કયુર્ં છે. પીએમે જણાવ્યું હતું કે આગામી સમયમાં વિદ્યુતકાર ઉત્પાદનમાં આગળ વધીશું. ઈલેકટ્રીક વ્હીકલ બાદ હવે વિદ્યુત કારથી દુનિયામાં ડંકો વગાડવાનો છે. ભારતમાં ગુજરાત તેજ ગતિથી આગળ વદી રહ્યું છે, મેટ્રો રેલથી લોકોનો ઘણો સમય બચશે.

Tags: aanandPM Modi speech
Previous Post

દુનિયામાં આર્થિક ક્ષેત્રે ઉથલપાથલ મચી છે, પરંતુ ભારત, સ્થિર ગતિથી ડગ આગળ માંડી રહ્યું છે: મોદી

Next Post

ઓસ્કારમાં એન્ટ્રી મેળવનારી ગુજરાતી ફિલ્મ’છેલ્લો શો’ના બાળ કલાકાર રાહુલ કોળીનું કેન્સરના કારણે નિધન

aaspassdaily

aaspassdaily

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
ઓસ્કારમાં એન્ટ્રી મેળવનારી ગુજરાતી ફિલ્મ’છેલ્લો શો’ના બાળ કલાકાર રાહુલ કોળીનું કેન્સરના કારણે નિધન

ઓસ્કારમાં એન્ટ્રી મેળવનારી ગુજરાતી ફિલ્મ'છેલ્લો શો'ના બાળ કલાકાર રાહુલ કોળીનું કેન્સરના કારણે નિધન

GST નંબર ચાલુ કરાવવા રુ. 35,000 માગ્યા, છટકામાં ભરાઈ ગયા

GST નંબર ચાલુ કરાવવા રુ. 35,000 માગ્યા, છટકામાં ભરાઈ ગયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.