Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

સરકારી કચેરીમાં ધોકાની રજા જાહેર થતાં હવે સળંગ ૫ દિવસનું દિવાળી વેકેશન

સામાન્ય વિભાગે મંગળવારની રજા જાહેર કરતા હવે સીધી ગુરુવારે કચેરીઓ ખુલશે : ધોકાની રજા સામે પંચાયત, બોર્ડ, કોર્પોરેશનના કર્મચારીઓ નવેમ્બરના બીજા શનિવારે કામ પર રહેશે

aaspassdaily by aaspassdaily
2022-10-22 14:29:14
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

આ વર્ષે દીપોત્સવિના પર્વમાં ધોકો, તિથિના ક્ષયને લઈ તહેવારોની ઉજવણીને લઈ લોકો મૂંઝવણમાં હતા. તેમાં પણ સોમવારે દિવાળી અને મંગળવારે ધોકાના કારણે સરકારી કર્મચારીઓને સળંગ રજાનો લાભ મળી શકે તેમ ન હોય, સરકારી કર્મચારીઓને સળંગ રજા લેવી કે કેમ ? તેવી મૂંઝવણ સતાવતી હતી. પરંતુ રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગે કર્મચારીઓને દિવાળીની સળંગ રજાની ભેટ આપતો ર્નિણય કરી મંગળવારે જાહેર રજા જાહેર કરી તેના બદલામાં આગામી માસના બીજા શનિવારે કચેરીઓ શરૂ રાખવાનો ર્નિણય કર્યો છે.
સરકારી કચેરીઓમાં તા.૨૪-૧૦ને સોમવારે દિવાળીની અને તા.૨૬-૧૦ને બુધવારે નૂતન વર્ષની રજા જાહેર કરવામાં આવી હતી. જ્યારે તા.૨૫-૧૦ને મંગળવારે સરકારી કચેરીઓ શરૂ રાખવામાં આવનાર હતી. પરંતુ કર્મચારીઓ-અધિકારીઓ દિવાળીનો તહેવાર માણી શકે તે માટે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે આજે શુક્રવારે ૨૫મીને મંગળવારે રાજ્ય સરકારની તમામ કચેરીઓ, રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ, કોર્પોરેશન તેમજ પંચાયત સહિતની કચેરીઓના કર્મચારીઓમાં રજા જાહેર કરવામાં આવી છે. તેના બદલે તા.૧૨-૧૧ના રોજ બીજા શનિવારે તમામ કચેરીઓ શરૂ રાખવામાં આવશે. મંગળવારે રજા જાહેર થતાં હવે આજથી શરૂ થયેલું દિવાળી વેકેશન હવે ગુરુવારે પૂર્ણ થશે.

Advertisement

 

Tags: bhavnagarsarakari kacheri mini vecation
Previous Post

હાઇકોર્ટ રોડ પર ઝેરોક્ષના વેપારી બાખડ્યાઃ એકનો બીજા પર હુમલો

Next Post

મંગળવારે ભારતમાં સૂર્યગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો

aaspassdaily

aaspassdaily

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
મંગળવારે ભારતમાં સૂર્યગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો

મંગળવારે ભારતમાં સૂર્યગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો

બુધાભાઈ પટેલનાં નિવાસસ્થાને આવતીકાલે સુંદરકાંડનાં પાઠ

બુધાભાઈ પટેલનાં નિવાસસ્થાને આવતીકાલે સુંદરકાંડનાં પાઠ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.