Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નરેન્દ્ર મોદી અમારાથી ગભરાય છે : અશોક ગેહલોત

પીએમ પહેલા ગેહલોત પહોંચ્યા દાહોદ: માનગઢનો જીર્ણોદ્ધાર કોંગ્રેસે કર્યો છે અને 22 વર્ષ પહેલા સ્મારક બનાવેલું છે

aaspassdaily by aaspassdaily
2022-10-29 10:52:45
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં તમામ પક્ષના દિગ્ગજો એક પછી એક પ્રજાને પોતાના પક્ષ તરફ આકર્ષવવા માટે પ્રયત્ન કરી રહ્યાં છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી નવેમ્બરના રોજ માનગઢ ખાતે આવી રહ્યા છે. ત્યારે માનગઢને રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. ઉપરાંત તે જાહેરાત સાથે ભાજપને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પણ તેનો ફાયદો મળશે તેવું રાજકીય નિષ્ણાંતોનું અનુમાન છે, તો આવા કામમાં કોંગ્રેસ પણ પાછળ રહે તેમ નથી. અશોક ગેહલોત દ્વારા માનગઢને લઈને જાહેર સભામાં કહ્યું હતું કે માનગઢનો જીર્ણોદ્ધાર કોંગ્રેસે કર્યો છે અને માનગઢમાં 22 વર્ષ પહેલા સ્મારક બનાવેલું છે.

ઉલ્લેખનીય છે કે દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ ખાતે આજે તા.૨૮/૧૦/૨૦૨૨ ને શુક્રવારના રોજ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે એક સભા સંબોધી હતી. જેમાં તેમનું એવું કહેવું હતું કે નરેન્દ્ર મોદી મોડેલ બનાવવાની વાત કરે છે, ખબર નહીં કયું મોડેલ બનાવવાની વાત કરે છે ? પણ ગુજરાત રાજ્યનું મુખ્યમંત્રી સહિત આખુંને આખું મંત્રી મંડળ બદલી નાખવાનું શું કારણ હોઈ શકે ? શું તેઓએ ગુજરાતમાં વિકાસના કોઈ કાર્ય કર્યા નથી ? જેથી કરીને નરેન્દ્ર મોદીએ આખે આખું મંત્રીમંડળ બદલી નાખ્યું?
ગહેલોતે વધુમાં કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી અમારાથી ગભરાય છે એટલે જ વારંવાર ગુજરાતમાં આવે છે. કારણ કે તેમને કોંગ્રેસનો ડર છે. આ વિસ્તારમાં હમણાં જ ટૂંક સમય પહેલા તેમણે સભા કરી હતી, તેમ છતાં ફરી આ વિસ્તારમાં ટૂંકા ગાળામાં બીજી સભા કરી રહ્યા છે. એનો મતલબ કે તેમને ક્યાંકને ક્યાંક કોંગ્રેસનો ડર સતાવી રહ્યો છે. બીજી બાજુ આજે અચાનક રાજસ્થાનના મુખ્યમંત્રી દાહોદમાં પહોંચ્યાં હતા અને સભા કરી તેના કારણે એવી ચર્ચા થઇ રહી છે કે કોંગ્રેસ મોદીથી ડરી ગઈ હોય તેવું લાગે છે. માટે જ કોંગ્રેસે તાબતોડ મોદી આવે તે પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રીને સભા કરવા દાહોદ મોકલ્યા.

Tags: dahodgehlot sabhagujarat
Previous Post

દિવાળી તહેવાર નિમિત્તે એસટી નિગમને 7 કરોડ કરતા વધારે આવક

Next Post

સોશિયલ પ્લેટફોર્મને ભારતના બંધારણની જોગવાઈઓ અનેસાર્વભૌમત્વના નિયમોનું પાલન કરવું જરૂરી

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
સોશિયલ પ્લેટફોર્મને ભારતના બંધારણની જોગવાઈઓ અનેસાર્વભૌમત્વના નિયમોનું પાલન કરવું જરૂરી

સોશિયલ પ્લેટફોર્મને ભારતના બંધારણની જોગવાઈઓ અનેસાર્વભૌમત્વના નિયમોનું પાલન કરવું જરૂરી

લોન લેનાર વ્યક્તિના ફોટા સાથે ફ્રોડ ડિફોલ્ટર હોવાનો મેસેજ વાયરલ કરી બદનામ કરતા ચકચાર

યુવકના મોત બાદ મિત્રએ કરી નાંખ્યો કાંડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.